Browsing: Breaking News

Breaking News
0

પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલને વિસાવદર, ભેંસાણમાં ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી, બજારો બંધ રહી

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. સદ્‌ગતના માનમાં વિસાવદ, ભેંસાણ બંધ રહ્યા અને શોકસભા યોજાઈ છે ત્યારે સોમનાથમાં પણ…

Breaking News
0

વીજાપુર આંગણવાડીમાં છેલ્લા ૧૨ વર્ષથી ફરજ બજાવતા હેલ્પર ચંપાબેનની ઉમદા કામગીરી

જૂનાગઢ શહેરના વીજાપુર આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા ચંપાબેન બારૈયા છેલ્લા ૧૨ વર્ષથી ઉમદા કામગીરી કરી રહયા છે. તેમની ઉમદા કામગીરીની નોંધ લઈ સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડથી સન્માનિત…

Breaking News
0

ઓખામાં લઘુમતી યુવાન વિપ્ર યુવતીને ભગાડી ગયો, તંત્રને આવેદન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં મુસ્લિમ યુવકે બ્રાહ્મણની યુવતીને લલચાવી ભગાડી જવાના બનાવથી ભારે રોષ પ્રસયો છે. મુસ્લિમ યુવક ધર્માંતરણ કરાવવા યુવતીને લલચાવી ભગાડી જતા હિન્દૂ સમજમાં આક્રોશ છવાયો છે. આ…

Breaking News
0

ગીરગઢડા-ઉના રોડ ઉપર ટેમ્પો પલટી માર્યો, ચાલકનો બચાવ

ઉના તરફથી જૂનાગઢ જતો કુરિયરનો સામાન ભરેલ ટેમ્પો નંબર જીજે ૧૧ ટીટી ૯૭૯ર ગીરગઢડા નજીક પહોંચતા સામેથી ઝડપે આવતી કારને બચાવવા જતા ટેમ્પોના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પાસે આવેલ…

Breaking News
0

ઉનામાં જય માં મોગલનાં જન્મદિનની કેક કાપી ઉજવણી

ઉના શહેરમાં સુવર્ણબાગ પાસે જય માં મોગલ માંનાં જન્મદિવસે યુવાનોનાં ગ્રુપ દ્વારા કેક કાપી અને ભવ્ય આયોજન કરેલું હતું. જેમાં બ્રિજેશ મકવાણા તથા કરણ બાંભણીયા મુખ્ય આયોજક રહ્યા હતા. #saurashtrabhoomi…

Breaking News
0

ઉનામાં જય માં મોગલનાં જન્મદિનની કેક કાપી ઉજવણી

ઉના શહેરમાં સુવર્ણબાગ પાસે જય માં મોગલ માંનાં જન્મદિવસે યુવાનોનાં ગ્રુપ દ્વારા કેક કાપી અને ભવ્ય આયોજન કરેલું હતું. જેમાં બ્રિજેશ મકવાણા તથા કરણ બાંભણીયા મુખ્ય આયોજક રહ્યા હતા. #saurashtrabhoomi…

Breaking News
0

રાજયનાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનવા માટે ત્રણ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સ્પર્ધા

રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગિતાસિંહ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ ગયા છે. તેમની જગ્યાનો વધારાનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે. તેઓ આગામી ૧લી…

Breaking News
0

કોરોનામાં ભીડ કરીને રોપ-વેનો આનંદ ન લેતા જૂનાગઢમાં વિરોધીઓ વધુ હોવાથી કોઈપણ સારી યોજના સફળ થતી નથી

જૂનાગઢવાસીઓએ માટે આધાર કાર્ડ ધરાવતા રહીશો માટે રોપ-વેમાં કન્સેશન આપવાનો ર્નિણય આવકાર્ય અને રાહત રૂપ તો છે જ પણ સાથે જ બહુ મોટું જોખમ પણ છે જ જેથી એટલી બધી…

Breaking News
0

કોરોનામાં ભીડ કરીને રોપ-વેનો આનંદ ન લેતા જૂનાગઢમાં વિરોધીઓ વધુ હોવાથી કોઈપણ સારી યોજના સફળ થતી નથી

જૂનાગઢવાસીઓએ માટે આધાર કાર્ડ ધરાવતા રહીશો માટે રોપ-વેમાં કન્સેશન આપવાનો ર્નિણય આવકાર્ય અને રાહત રૂપ તો છે જ પણ સાથે જ બહુ મોટું જોખમ પણ છે જ જેથી એટલી બધી…

Breaking News
0

સ્વ. કેશુબાપાના નિધનથી વડીલની છત્રછાયા ગુમાવ્યાની લાગણી

પૂર્વ મુખ્યમંત્રી એવા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલના અવસાનના સમાચારના પગલે યાત્રાધામ સોમનાથમાં શોકમય લાગણી પ્રસરી હતી. યાત્રાધામના વેપારીઓ, પાથરણાવાળા સૌ કોઇએ ગઈકાલે દિવસભર વેપાર ધંધા બંધ રાખી સ્વ.કેશુભાઇ…

1 838 839 840 841 842 1,251