Browsing: Breaking News

Breaking News
0

ભાવનગર યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા કર્ણાટક અને આસામના શિક્ષકો અને માસ્ટર ટ્રેઈનરને ઓનલાઈન શિક્ષણ અંગે તાલીમ અપાઈ

ભાવનગર યુનિ.ના અધ્યાપક દિલીપ બારડ દ્વારા કર્ણાટક યુનિ.ના શિક્ષકો અને આસામના માસ્ટર ટ્રેઇનરને ઓનલાઈન શિક્ષણ અંગે તાલીમ આપવામાં આવી હતી. છેલ્લા દસ મહિનાથી કોરોના મહામારીના કારણે શૈક્ષણિક પ્રવૃત્તિ ટેકનોલોજીના માધ્યમથી…

Breaking News
0

દ્વારકામાં નાતાલના મીની વેકેશન દરમ્યાન કાળિયા ઠાકુરના દર્શનાર્થે માનવ મહેરામણ છલકાયો

દ્વારકા ખાતે નાતાલના મીની વેકેશન દરમ્યાન હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી. આ ઉપરાંત દ્વારકાની પુણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી…

Breaking News
0

જામકંડોરણાની બોરીયા સેવા સહકારી મંડળી દ્વારા અકસ્માત સહાયનો ચેક અર્પણ કરાયો

જામકંડોરણા તાલુકાની શ્રી બોરીયા જૂથ સેવા સહકારી મંડળી લી.ની અકસ્માત વીમા યોજના હેઠળ સ્વ. નાનજીભાઈ કુરજીભાઈ સાવલિયાનું અકસ્માતે અવસાન થતાં તેમના વારસદારને રૂપિયા ૫,૦૦,૦૦૦નો ચેક અર્પણ કરતા કેબિનેટ મંત્રી જયેશ…

Breaking News
0

દ્વારકા : ગોમતી નદીમાં એક અજાણ્યા પુરૂષનું ડૂબી જવાથી થયું મૃત્યું

દ્વારકની ગોમતી નદીમાં નહાવા પડેલ એક ૪ર વર્ષનો પુરૂષ ડુબતી હાલતમાં તણાઈને કિનારે આવતાં તેને હોસ્પીટલે ખસેડાયો હતો પરંતુ તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. દરમ્યાન ગોમતી નદીમાં યાત્રિકો ડૂબવાના…

Breaking News
0

અમદાવાદ : સાયન્સ સિટીમાં ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ બનશે

અમદાવાદની સાયન્સ સિટીમાં વિવિધ પ્રકારના પ્રકલ્પો ઉમેરાતા દેશભર માટે એક નજરાણું બની રહેવા તરફ આગળ વધી રહેલ છે. સાયન્સ સિટીમાં હવે આગામી દિવસોમાં દેશનું સૌથી મોટું એક્વેરિયમ અને ગ્લોબલ રોબોટિક…

Breaking News
0

કેરળનાં ખેડૂતોએ આંદોલનનાં સમર્થનમાં મફતમાં ૧૬ ટન પાઈનેપલ દિલ્હી મોકલ્યાં

દિલ્હી નજીક સિંધુ બોર્ડર ખાતે દેખાવો કરી રહેલા ખેડૂતો પ્રત્યે પોતાની એકતા દર્શાવવા કેરળ ખેડૂત એસોસિએશને મફતમાં ધરતીપુત્રો માટે ૧૬ ટન પાઈનેપલ ટ્રક મારફત રાષ્ટ્રીય રાજધાની મોકલ્યા હતા. ૧૬ પાઈનેપલ…

Breaking News
0

એબીવીપીમાં જૂનાગઢના નિખીલભાઈ મેઠીયાની રાષ્ટ્રીય સંયોજક તરીકે વરણી

નાગપુર, મહારાષ્ટ્ર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન થયું હતું જેમાં દેશની વર્તમાન શૈક્ષણિક, સામાજિક અને પર્યાવરણીય પરિસ્થિતિ ઉપર ભાષણ સત્રો થયા તથા આ વિષયો ઉપર પ્રસ્તાવો પારીત…

Breaking News
0

ડુંગળીની આયાત બંધ કરવા અને નિકાસ ચાલું કરવા ખેડૂત હિત રક્ષક સમિતિની માંગ

દેશના ખેડૂતોએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામીલનાડુ, ગુજરાત તથા અન્ય ઘણા રાજયોમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે અને હવે આ ડુંગળી અત્યારે બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જ ભારત…

Breaking News
0

વેરાવળના રહીશે એસટીમાં ત્રણ ટીકીટ બુક કરાવ્યા બાદ બસ જ ન આવી ?

વેરાવળના રહેવાસીએ રાજકોટ જવા માટે એસટી બસની ટીકીટ જીએસઆરટીસીની વેબસાઇટ મારફત ઓનલાઇન બુકિંગ કરાવેલ હતી પરંતુ ટીકીટ બુક હોવા છતાં બસ વેરાવળ ડેપોમાં ન આવતા દોઢેક કલાક સુધી રાહ જાેયા…

Breaking News
0

મેંદરડા તાલુકાનાં નાજાપુર ગામે વૃધ્ધાનું અગ્નિસ્નાન

મેંદરડા તાલુકાનાં નાજાપુર ગામનાં ધીરીબેન બાબુભાઈ વેકરીયા (ઉ.વ.૬૦)એ બીપીની બિમારીથી કંટાળી જઈ શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેમનું મૃત્યુ થયું હતું. મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માણાવદર…

1 836 837 838 839 840 1,327