Browsing: Breaking News

Breaking News
0

ગિરનારના ૯૯૯૯ પગથિયાં ઉદયન મંત્રીએ બનાવ્યા હતા, જાણો તેનો આખો ઇતિહાસ

જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગિરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે…

Breaking News
0

ગિરનારના ૯૯૯૯ પગથિયાં ઉદયન મંત્રીએ બનાવ્યા હતા, જાણો તેનો આખો ઇતિહાસ

જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગિરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે…

Breaking News
0

૯૫-૯૭ ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

એક સામાન્ય માણસ જીવન બચાવનારા તબીબોને જીવન આપનારા ઇશ્વરની સમકક્ષ સ્થાન આપતો હોય છે. અમદાવાદ સિવિલના તબીબોએ તબીબી જગતના સૌથી પડકારજનક કહી શકાય એવા આ કિસ્સામાં એક ગરીબ ખેતમજૂર મહિલાને…

Breaking News
0

કાલથી જૂનાગઢની ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે બે દિવસ સુધી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

જૂનાગઢમાં ખલીલપુર મેઈન રોડ, જીનિયસ સ્કૂલની બાજુમાં, શ્રી ચિકિત્સા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો રવિવારે સવારે ૯ કલાકે શુભારંભ થનાર છે. જેમાં એમ.ડી. ફિઝીશ્યન તેમજ એમડી…

Breaking News
0

વેરાવળનાં ડ્રાઈવરની પ્રમાણીકતા, રૂપિયા ભરેલું પાકીટ પ્રવાસીને પરત કર્યું

વેરાવળ ડેપોના ડ્રાઈવર કમ કંડકટર ભગવાનભાઈ ભોળાને એક પ્રવાસીનું રૂપિયા ભરેલ પાકીટ મળી આવેલ હતું. પણ તેમણે પ્રવાસીની ખાત્રી કરી અને જૂનાગઢ ડેપોના ટી.આઈ. શ્રી સી.કે.ની હાજરીમાં પરત આપી અને…

Breaking News
0

દેશવ્યાપી હડતાળમાં જૂનાગઢ જિલ્લાનાં ડાબેરી જનસંગઠનો જોડાશે, જૂનાગઢ સંમેલનમાં ઠરાવ

જૂનાગઢ સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન(સિટુ) સાથે જોડાયેલા મધ્યાહન ભોજન પ્રતિનિધિ,ઓસ્ટ્રીન કામદાર યુનિયન સિટુ, મેક્સ કામદાર યુનિયન સિટુ, અખિલ ભારતીય ખેતમજદૂર યુનિયન, પ્રતિનિધિઓની મિટિંગ માયારામ આશ્રમ જૂનાગઢ ખાતે સિટુના પ્રદેશ…

Breaking News
0

જૂનાગઢનો ૧ર વર્ષનો બાળક કાગળની હોડીઓ બનાવીને વેંચી આવક મેળવે છે

કહેવાય છે કે, ખાલી ખીસ્સા, એકલાપણું અને નિષ્ફળતા માણસને ઘણું બધું શીખવી જાય છે, એવું જ કંઇક છે આ બાળક સાથે. માત્ર ૧૨ વર્ષ ના આ બાળકનું નામ છે રાજ,…

Breaking News
0

અવધુત નર્મદાનંદજીની પગપાળા યાત્રા, સોમનાથમાં ધર્મગોષ્ઠી યોજાઈ

ભારતવર્ષમાં આવેલ ૧૨ જ્યોતિર્લિંગની શ્રી શ્રી ૧૦૦૮ અવધુત નર્મદાનંદ બાપજી દ્વારા પગપાળા યાત્રા શરૂ કરી છે. રાષ્ટ્રધર્મનો વિકાસ, ગૌરક્ષા, પર્યાવરણ સંરક્ષણ,જળ સંરક્ષણ જેવા ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે ૧૨ જ્યોતિર્લિંગ ઉપર પવિત્ર…

Breaking News
0

સોમનાથ મરીનના નિવૃત થયેલ પીઆઇને આગેવાનો-સ્ટાફે ભાવભેર વિદાય આપી

સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.એમ. સોનરાત તા.૩૧ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમને વિદાય આપવા સમારોહ યોજાયેલ હતો. આ સમારોહમાં પી.આઇ. જી.એમ.રાઠવા સહિતના સ્ટાફે નિવૃત થતા અધિકારી પીઆઇ સોનરાતની…

Breaking News
0

રાજ્યના ચોથા વર્ગના ૩૦ હજારથી વધુ કર્મચારીઓને દિવાળીનું બોનસ ચુકવાશે

દિવાળીના તહેવાર આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ માટે દિવાળીની ભેટ આપતાં વિવિધ નિર્ણયો લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા હવે રાજ્યના ચોથા વર્ગના હજારો કર્મચારીઓ માટે દિવાળીનું…

1 835 836 837 838 839 1,270