Browsing: Breaking News

Breaking News
0

થર્ટી ફર્સ્ટનાં દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારકાની મુલાકાતે આવશે

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ૩૧મી ડિસેમ્બરે દ્વારકા ક્ષેત્રની મુલાકાતે આવી રહયા હોય જેથી મુખ્યમંત્રીના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે જાહેર સભા માટે સર્કિટ હાઉસ પાછળનાં ગાંધી મેદાનમાં તડામાર તૈયારીઓ…

Breaking News
0

દીવની મુલાકાત લેતા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવના પ્રવાસે આવેલ હતા તે દરમ્યાન દીવ સિવિલ હોસ્પિટલના ફુલટાઈમ ઓર્થોપેડિક સર્જન ડો. રિશી સોલંકી સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી. આ તકે જુનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને…

Breaking News
0

ભોજન અને સેવાકાર્યો માટે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ મંદિરને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રકાશદાસજી મહારાજની આજ્ઞાથી અને તેમની પ્રેરણાથી તેમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી પૂજય વિવેકસાગર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સાળગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની અસીમ કૃપાથી સત સેવાના…

Breaking News
0

ગુજરાત રાજયમાં ધો.૬ થી ૮ માં વિદ્યાસહાયકની ભરતી વહેલીતકે કરવા ઉમેદવારોની માંગણી

આજથી ત્રણ વર્ષ પહેલા લેવાયેલ ટેટ-૨ની પરીક્ષા પાસ કરેલા આશરે ૪૭ હજાર જેટલા ઉમેદવારોની ધો.૬ થી ૮ માં વિદ્યાસહાયકની ભરતી વહેલીતકે કરવા બાબતે ગીર-સોમનાથ જીલ્લાના ઉમેદવારો દ્વારા શિક્ષણમંત્રીને રૂબરૂ મળી…

Breaking News
0

વેરાવળમાં કોંગ્રેસની બેઠકમાં ભાજપ સમર્પિત કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો

આગામી સ્થાનીક ચુંટણીઓને લઈ વેરાવળ શહેર કોંગ્રેસની એક બેઠક મળી હતી. જેમાં ભાજપ સમર્પિત ૫૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જાેડાતા સ્થાનીક કોંગી ધારાસભ્યે તમામને ખેસ પહેરાવી આવકાર્યાના સમાચારથી સ્થાનીક રાજકારણમાં ગરમાવો…

Breaking News
0

શું વીઆઇપીઓ માટે મંદિરનાં દ્વાર ગમે ત્યારે ખૂલ્લા રાખી દ્વારકાધીશને જગાડી શકાય ?

વિશ્વ પ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરે સોમવારના દિવસે બપોરના એક કલાક અને વિસ મિનીટે હરીયાણાના ઉપમુખ્યમંત્રી દુશ્યંત ચોટાલા પરીવાર સાથે બે થી ત્રણ પ્રાઇવેટ કાર લઇ મંદિર પરીસરમાં પહોંચ્યા હતા. ત્યારે દ્વારકાધીશ…

Breaking News
0

ઉના : કડકડતી ઠંડીમાં તાપણાની મોજ

છેલ્લા ત્રણેક દિવસથીસુસવાટા મારતા પવન સાથે ઠંડીનો માહોલ છવાઈ ગયો છે અને ઠેર-ઠેર લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા અને ઠંડી ઉડાડવા માટેના વિવિધ ઉપાયો કરી રહેલ છે ત્યારે ઉનામાં શિયાળાની કડકડતી…

Breaking News
0

દ્વારકામાં મહાપ્રભુજીની બેઠક પાસે બનાવાયેલ હરીકુંડની ઉદ્દઘાટન પહેલા બદતર હાલત

યાત્રાધામ દ્વારકામાં છપ્પનસીડી પાસે આવેલ મહાપ્રભુજીની પાસે પૌેરાણીક હરીકુંડ આવેલ છે તે હરીકુંડમાં દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાણીની ઓટ ભરતી થતી હોય ત્યારે એ ગોમતીજીનું દરીયાઇ પાણી હરીકુંડમાં અવર જવર…

Breaking News
0

કિસાન આંદોલનની મડાગાંઠને ઉકેલવા કેન્દ્ર સરકારની કવાયત, આવતીકાલે મંત્રણા માટે ૪૦ યુનિયનોને બોલાવ્યા

કૃષિ કાયદાઓ અંગે ચાલી રહેલી મડાગાંઠને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે કિસાનોની મંત્રણાની ઇચ્છા પછી બુધવારે ૪૦ ખેડૂત સંગઠનોને ચર્ચા માટે બોલાવ્યા છે અને કહ્યું છે કે, તે ખુલ્લા દિમાગથી મુદ્દા…

Breaking News
0

દરેક વ્યક્તિએ કોરોનાની વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે : બે ડોઝ લેવાના રહેશે : SOP તૈયાર કરાઈ

કોરોનાની મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં નવા કેસો એજ ગતિએ નોંધાઈ રહ્યા છે ત્યારે સરકારી તંત્ર કોરોનાને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કરી રહ્યું છે અને કોરોના વેક્સિન ક્યારે આવશે તેની રાહ જાેવાઈ રહી…

1 833 834 835 836 837 1,327