Browsing: Breaking News

Breaking News
0

શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ – જાેષીપુરા દ્વારા સરદાર પટેલને ભાવાંજલિ અપાઈ

ભારત ભાગ્યવિધાતા ત્યાગમૂર્તિ અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪પમી જન્મતિથિએ સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ – જૂનાગઢના ચેરમેન – મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસીયા અને જાેઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન…

Breaking News
0

બગડુમાં સ્વ.કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અપાઈ

ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને બગડુ ખાતે શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જૂનાગઢ તાલુકા ભાજપ પ્રમુખ રસીકભાઈ ગજેરા, હાજાભાઈ કાંબલીયા, યુવા ભાજપ ઉપાધ્યક્ષ કેતનભાઈ…

Breaking News
0

કેશોદના સોંદરડા ગામે કોઝવે પુલના કામમાં ગેરરીતિ આચરનારાને સજા ક્યારે ?

કેશોદ નાયબ કલેકટરની અધ્યક્ષતામાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકોની મળેલી બેઠકમાં કેશોદ તાલુકાના સોદરડા ગામે ગૌશાળાથી જોરાવરનગર તરફ જતાં રસ્તામાં કોઝવે પુલ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. એટીવીટી અંતર્ગત મંજૂર…

Breaking News
0

કેશોદના સોંદરડા ગામે કોઝવે પુલના કામમાં ગેરરીતિ આચરનારાને સજા ક્યારે ?

કેશોદ નાયબ કલેકટરની અધ્યક્ષતામાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકોની મળેલી બેઠકમાં કેશોદ તાલુકાના સોદરડા ગામે ગૌશાળાથી જોરાવરનગર તરફ જતાં રસ્તામાં કોઝવે પુલ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. એટીવીટી અંતર્ગત મંજૂર…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં પશુ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર રિક્ષા ચાલક ઝડપાયો

દ્વારકા શહેરમાં જૂની નગરપાલિકા સામેના એક ચોકમાં ગત ૩૧ ઓકટો.નાં રોજ રિક્ષા ચાલક ભરત જેઠાભાઈ અશવારે પશુ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાની કોશિષ કરી હતી. જે ઘટના નજીકનાં સીસી કેમેરામાં…

Breaking News
0

ગિરનાર રોપવેની ટીકિટના ભાવોને લઈને ગુજરાત કરણી સેના દ્વારા આંદોલનનાં મંડાણ

ગિરનાર રોપવે કાર્યરત બની ચુકયો છે. તેની ટિકીટનાં દરને લઈને ભારે વિવાદ થયો છે. વિવિધ સંગઠનો પણ રોપવે ટિકીટનાં દર ઓછા હોવા જાેઈએ તેવી માંગ કરી રહયા છે. તેવી માંગ…

Breaking News
0

માણાવદરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

માણાવદરનાં બાવવાડી વિસ્તારમાં બાપા સીતારામ યુવક મંડળ દ્વારા બજરંગદાસ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન રાખવામાં આવેલ હતું. આ આયોજનમાં મીતડી રોડ ઉપર આવેલ બાપાની મઢુલીથી બાવવાડી મેઈન રોડ સુધી શોભાયાત્રાનું…

Breaking News
0

કેન્દ્ર સરકારે કોરોના વેકસીનેશન માટેની તૈયારીઓ શરૂ કરી

કેન્દ્રએ રાજયોને કોરોના વેકસીનેશન માટે કમિટીઓ બનાવવાની સાથે-સાથે સોશ્યલ મીડિયા ઉપર પણ પહેલેથી જ નજર રાખવા નિર્દેશ આપ્યો છે, જેથી અફવાઓ ન ફેલાય. કેન્દ્ર સરકારે રાજયોને કોવિડ-૧૯નાં વેકસીનેશનનાં કામકાજને જાેવા…

Breaking News
0

કેન્દ્ર સરકારે કોરોના વેકસીનેશન માટેની તૈયારીઓ શરૂ કરી

કેન્દ્રએ રાજયોને કોરોના વેકસીનેશન માટે કમિટીઓ બનાવવાની સાથે-સાથે સોશ્યલ મીડિયા ઉપર પણ પહેલેથી જ નજર રાખવા નિર્દેશ આપ્યો છે, જેથી અફવાઓ ન ફેલાય. કેન્દ્ર સરકારે રાજયોને કોવિડ-૧૯નાં વેકસીનેશનનાં કામકાજને જાેવા…

Breaking News
0

સરહદ ઉપર એકતરફી કોઈપણ ફેરફાર અસ્વીકાર્ય : ભારતનો ચીનને સ્પષ્ટ જવાબ

ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ચીન પોતાની વિસ્તારવાદી નીતિ હેઠળ કામ કરી રહ્ય્šં છે એવામાં ફરીવાર ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં ચીનને જવાબ આપી દેવામાં આવ્યો…

1 845 846 847 848 849 1,263