હિન્દુ પંચાંગનો સંબંધ ડાયરેકટ આકાશ સાથે રહેલ છે. આકાશ મંડળમાં રહેલા ગ્રહો પ્રમાણે પંચાંગ બને છે. પંચાંગ સાયન અને નિશ્યન બંને પધ્ધતિ પ્રમાણે ચાલે છે તેમાં સાયન પધ્ધતિ મુજબ સોમવારે…
કેશોદનાં પીપલીયાનગર માંગરોળ રોડ ઉપર રહેતા નરેન્દ્રભાઈ ભીખાભાઈ પીપલીયા (ઉ.વ.પ૮)એ પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કિશન નરેન્દ્રભાઈ પીપલીયા (ઉ.વ.ર૭) પોતાના હવાલાની બજાજ પ્લેટીના કંપનીનું…
વેરાવળમાં તાલાલા ચોકડી પાસેથી એસઓજીએ બાતમીના આધારે એક શખ્સને ઝડપી લઇ તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને એક જીવતો કાર્ટીસ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતોનુસાર…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૨૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૦,…
જગવિખ્યાત સોમનાથ મંદિરે આવતા દેશ-વિદેશના પર્યટકો સોમનાથ મંદિરના ઘ્વંશ અને પુર્નઃનિર્માણના ઇતિહાસથી અવગત થઇ શકે તે હેતુથી એક કલાકની ડોકયુમેન્ટ્રી ફિલ્મના એક-એક કલાકના ત્રણ શો દર્શાવવાનું આયોજન કરી સોમનાથ ટ્રસ્ટ…
શિયાળાની કાતિલ ઠંડીના દોરમાં સમગ્ર જીવસૃષ્ટિ પ્રભાવિત થયેલ છે. ત્યારે જૂનાગઢ ખાતે આવેલા સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીનાં સમયગાળામાં રક્ષણ આપવા પક્ષીઓ અને પ્રાણીઓને માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શિયાળાની…