ચોરવાડમાં આવેલ પૌરાણીકમાં ઝુંડ ભવાની માતાજીના મંદિરનું જીર્ણોધ્ધાર સાથે નવનિર્માણ કાર્ય આગામી ત્રણેક માસમાં શરૂ કરવાનું તાજેતર મંદિર ટ્રસ્ટની મળેલ બેઠકમાં નકકી કરાયું હતું. પૌરાણીક મંદિરના નવનિર્માણમાં મોટી રકમનો ખર્ચ…
જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દરસીંગ પવાર, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લાના વિવિધ…
કેશોદના એરપોર્ટ રોડ ઉપર આવેલ તુલસી નગર વિસ્તારમાં અવાર નવાર વીજ વણીયાર નામના પ્રાણીઓ જાેવા મળતા હોય ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવતા ત્યાં રહેતા અપરનાથી અશ્વીનગીરી જીવનગીરીના મકાનમાં પાંજરૂ…
રાજ્ય સરકાર દ્વારા આગ અકસ્માત કે કુદરતી આફત આવી પડે તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય એવાં હેતુથી જીલ્લા કક્ષાએ ફાયર સ્ટેશન ઉભું કરીને લાગું પડતાં તાલુકા અને નગરપાલિકા…
બનાસકાંઠાના ખેડૂતો બટાકાની કોન્ટ્રાક્ટ પધ્ધતીની ખેતી તરફ વળ્યા છે.જેમાં ખેડૂતોને મંદીનો સામનો કરવો પડતો નથી અને નક્કી કરેલો ભાવ ઘરે બેઠા મળી જાય છે.જેમાં ડીસાના એક ખેડૂત વર્ષે ૪ થી…
જૂનાગઢ મહાનગરપાલીકા આર્થિક તંગીનો સામનો કરી રહયું છે. એક તરફ જૂનાગઢ મહાનગરપાલીકા લેણું વસુલ કરી શકતી નથી અને બીજી તરફ પીજીવીસીએલના કરોડો રૂપિયાનું બિલ ભરવાના નાણાં નથી. જૂનાગઢ મનપાનું અનેક…