Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં કાતિલ ઠંડી : જનજીવન પ્રભાવિત

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ત્રણ દિવસ થયાં ઠંડીનું જાેર વધ્યું છે. ઠંડીને કારણે રસ્તાઓ રાત્રીના સુમસામ ભાસી રહયા છે. જૂનાગઢ નજીક…

Breaking News
0

જૂનાગઢ : દાતારબાપુની જગ્યામાં ટેલિયા તરીકે સેવા આપનાર મસ્તાનબાપુ જન્નતનશીન : શોકની લાગણી

ઉપલા દાતાર હઝરત જમીયલશા દાતારબાપુની જગ્યામાં વર્ષો સુધી ટેલિયા તરીકે સેવા કરનાર મસ્તાનબાપુ ગઈકાલે જન્નતનશીન થયેલ છે. મસ્તાન બાપુએ ઘણા વર્ષો સુધી દાતારબાપુની જગ્યામાં ટેલિયા તરીકે અવિરત સેવા આપેલ. પહાડ…

Breaking News
0

સોમવાર, સોમવતી અમાસ અને કાર્તીક માસના શુભગ ત્રિવેણ સંગમના દિને સોમનાથ સાંનિધ્યે ભાવિકોએ પુણ્યનું ભાથુ બાંધ્યું

પવિત્ર કાર્તિક માસ, સોમવાર અને સોમવતી અમાસના શુભગ ત્રિવેણી સંગમના આજના પાવન દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમઘાટમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પિત્રુતર્પણ કરી પુણ્યનું ભાથુ…

Breaking News
0

પોરબંદર : માંગરોળના પત્રકાર સાથે પોલીસના મનસ્વી વર્તનના વિરોધમાં પત્રકાર સંઘમાં પ્રવર્તતો રોષ, આવેદનપત્ર પાઠવાયું

પોરબંદર નજીકના નવી બંદર ખાતે ચેકપોસ્ટ ઉપર માંગરોળના પત્રકાર સાથે પોલીસકર્મી દ્વારા કરાયેલા ગેરવર્તન બાબતે માંગરોળ પત્રકાર સંઘે રોષ વ્યક્ત કરી ડીવાયએસપીને આવેદન પાઠવ્યું હતું. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયાકર્મીઓએ આવેદન…

Breaking News
0

હેપ્પી બર્થડે ‘ચા’ ! વિશ્વના અનેક દેશોમાં થાય છે આંતરરાષ્ટ્રિય ચા દિનની ઉજવણી

વિશ્વના અનેક દેશોમાં ૧૫ ડિસેમ્બરના દિવસને અંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે મનાવવામાં આવે છે જેમાં ભારત,નેપાળ, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, ટાન્ઝાનિયા સહિત ઘણા દેશો પણ સામેલ છે. જાે કે, શરૂઆત એક એનજીઓએ…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે સોમવતી અમાસ નિમિત્તે પ્રાચીના મોક્ષ પીપળે પાણી રેડતા ભાવિકો

પ્રાચી તીર્થ ખાતે કારતક માસની અમાસ નિમિત્તે પ્રાચીના મોક્ષ પીપળે પૂજા, અર્ચના અને સરસ્વતી કુંડમાં સ્નાન કરી, પીપળાની ૧૦૮ પ્રદિક્ષણા ફરી, મોક્ષ પીપળે પાણી રેડી, પુણ્યનું ભાથું બાંધવા યાત્રાળુઓ ઉમટ્યા…

Breaking News
0

માંગરોળ નજીક આવેલ સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી ખાતે આદીનારાયણ કથા યોજાઈ

માંગરોળ નજીક સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી મંદિર શીલના સમુદ્ર કાંઠે આવેલું છે ત્યાં સોમવતી અમાસે આદીનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીજી શ્રી હરિપ્રકાશ તથા સ્વામિ સત્સંગ ભૂષણ શાસ્ત્રીજીના સાનિધ્યમાં શીલના…

Breaking News
0

પ્રોહીબીશનનાં ગુન્હામાં ફરાર બે આરોપીઓને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંન્દરસિંહ પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ કાર્યરત…

Breaking News
0

ગૌમાતા રાષ્ટ્રમાતા અને આહીર રેજીમેંટના મુદ્દા સાથે કિસાન આંદોલનને સમર્થનનાં મંડાણ

આહીર એક્તા મંચ ગુજરાતના સ્થાપક અને અખિલ ભારતીય યાદવ મહાસભા(યુવા)-ગુજરાતના પ્રમુખ આહીર અર્જુન આંબલીયા દ્વારા કિસાન આંદોલનને સમર્થન કરવાના સંકેત આપ્યા છે. આહીર અર્જુનભાઇ અને ટીમ દ્વારા દેશના દરેક રાજ્યોના…

Breaking News
0

ગોંડલ : ભાજપના યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ગોંડલના ધારાસભ્યના પુત્ર અને ભાજપના યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહજી જાડેજા(ગણેશભાઈ)નો તા. ૧-૧-૨૦૨૧ના રોજ જન્મદિવસ છે. ગોંડલ યુવા ભાજપમાં અને સૌરાષ્ટ્રના યુવાનોમાં પોતાની આગવી કાર્યશૈલી અને મળતાવડા સ્વભાવના લીધે જ્યોતિરાદિત્યસિંહ નાની…

1 861 862 863 864 865 1,327