Monthly Archives: April, 2020

Breaking News
0

સોમનાથના પાથરણાવાળા, ફેરીયાઓ, ફોટોગ્રાફરોની વહારે તંત્ર આવે તેવી માંગણી

જગવિખ્યાગત સોમનાથ મંદિર સાંનિધ્યે રહેતા યાત્રીકોના ઘસારાના કારણે રોજે રોજનું કમાઇ ગુજરાન ચલાવતા છૂટક ખાણી-પીણીની હાથલારી ચલાવતા ફેરીયાઓ, રમકડા સહિતની ચીજવસ્તુઓનું વેંચાણ કરતા પાથરણાવાળાઓ, ફોટોગ્રાફરો, મજુરો જેવા ગરીબ વર્ગના લોકોની…

Breaking News
0

વેરાવળ અને સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડ આજથી શરૂ થશે

કોરોના વાયરસના કારણે બંધ રહેલ માર્કેટીંગ યાર્ડો શરૂ કરવા અંગે ગુજરાત રાજય સરકારની સુચના અન્વયે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ અને સુત્રાપાડા બે માર્કેટીંગ યાર્ડો આજે તા.૧૭ મીથી શરૂ કરવાની યાર્ડોના…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લામાં કોરોના વાયરસનાં ત્રણ શંકાસ્પદ દર્દીનાં રીપોર્ટ નેગેટીવ આવ્યાં

ગીર સોમનાથમાં જીલ્લા મથક વેરાવળની સીવીલ હોસ્પીટલમાં આવેલા કોરોના વાયરસના શંકાસ્પદ ૩ દર્દીના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હતા. ગઈકાલે આ ત્રણેયનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. કોરોન્ટાઈન ફેસેલીટી ખાતે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાની ૮,૮૮૫ પૈકી ૪૩૯ જેટલી ફીશીંગ બોટો જ દરીયો ખેડવા તૈયાર ?

ગુજરાત રાજય સરકારે લોકડાઉનમાંથી માછીમારી કરવા જવા માટે મુકતિ આપી છે પરંતુ ગીર સોમનાથ જીલ્લાની નવેક હજારમાંથી માત્ર ૪૩૯ જેટલી જ ફીશીંગ બોટો દરીયો ખેડી માછીમારી કરવા જવા તૈયાર થઇ…

Breaking News
0

સીમર એસબીઆઈ બેંકની અંદર ગ્રામ્ય વિસ્તારનાં લોકોની લાંબી કતારો

લોકડાઉન સમયે સરકારનાં નિયમોની એસીતેસી જોવા મળી રહી છે. સીમર ગામની આસપાસ ૬ જેટલા ગામનાં લોકો અહી બેંકનાં કામકાજ માટે આવે છે. ૨૦ દિવસથી લોકો ઘર બહાર નીકળી શકતા નથી…

Breaking News
0

ડો. હર્ષ રાઠોડએ પ્રથમ કમાઈ સમાજ સેવા અને રાહત ફંડમાં આપી

સોલા સીવીલ મેડિકલ કોલેજ-અમદાવાદનાં વિદ્યાર્થી ડો. હર્ષ ચંદ્રેશભાઇ રાઠોડ (કડિયા) જે હાલ રાજકોટ નિવાસી છે. ડો. હર્ષ રાઠોડ સોલા સીવીલ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. ડો. હર્ષ રાઠોડ…

Breaking News
0

નવી લોકડાઉન ગાઇડલાઇન્સ મુજબ મનરેગા યોજનાઓ હેઠળ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે કામ શરૂ કરાશે

ભારતીય અર્થતંત્રને પુર્નઃબેઠું કરવાના એક પ્રયાસરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિભિન્ન મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી એક્ટ (મનરેગા) યોજનાઓ હેઠળના પ્રોજેકટસ પુર્નઃ શરૂ કરવાની મંજૂરી આપી છે. જાકે,લોકોએ મોઢા ઉપર…

Breaking News
0

લોકડાઉન ૨.૦ : શું ખૂલ્લું રહેશે અને શું બંધ રહેશે, વાંચો નવી ગાઈડલાઇનની સંપૂર્ણ યાદી

કોરોના વાયરસની મહામારીને પગલે દેશમાં લોકડાઉન ત્રીજી મે સુધી વધારે દેવામાં આવ્યું છે. જે પ્રમાણે બુધવારે કેન્દ્ર સરકાર તરફથી આ અંગેની વિસ્તૃત ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા…

Breaking News
0

જૂનાગઢમાં અનાજ કરીયાણાનાં હોલસેલ વેપારીઓ સવારના ૮ થી બપોરનાં ૧ વાગ્યા સુધી વેંચાણ કરી શકશે

ગુજરાત રાજયનાં મોટાભાગના જીલ્લા કોરોનાની મહામારીની લપેટમાં આવી ગયા છે. એટલું જ નહી કમનસીબે આવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો જાવા મળી રહયો છે. આ બિમારીનાં ફેલાવાને રોકવા…

Breaking News
0

શ્રી પરશુરામ ભગવાનની જન્મોત્સવની ઉજવણી

સમસ્ત બ્રહ્મસમાજનાં આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનની જન્મોત્સવ ઉજવણીમાં આ વખતે કોરોના મહામારી રોગને કારણે દેશહિત માટે અને રાષ્ટ્ર સેવાનાં ભાગરૂપે સરકારનાં આદેશનું પાલન કરતા શોભાયાત્રાને બદલે દરેક શ્રી પરશુરામ…

1 13 14 15 16 17 32