Monthly Archives: May, 2020

Breaking News
0

સૂર્યનો કહેર, જૂનાગઢમાં હાઈ એલર્ટ

લોકડાઉનમાં હરવા-ફરવાની છુટ મળતાની સાથે જ સુર્યનારાયણ પણ કાળઝાળ બન્યા છે. પારો ૪૧ ડિગ્રીની પાર થઇ ગયો છે. આગામી ૨૪ કલાકમાં તાપમાન વધવાની ચેતવણી સાથે જૂનાગઢ હાઈ એલર્ટ જાહેર કરવામાં…

Breaking News
0

આવતીકાલે જૂનાગઢ ભવનાથ ખાતે શનિજયંતિ સાદાઈથી ઉજવણી થશે

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે તા. રરને શુક્રવારનાં રોજ આવતી કાલે શની જયંતિની વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને લઈ સાદાઈથી ઉજવણી કરવામાં આવનાર છે. મંદિરનાં મહંત તુલસીનાથ બાપુએ…

Breaking News
0

માણાવદરનાં ઈન્દ્રા ગામે વૃધ્ધ મહિલાને કોરોના પોઝીટીવ : જૂનાગઢ ખસેડાયા

માણાવદર તાલુકાનાં ઈન્દ્રા ગામે મહિલાનો પ્રથમ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર તા. ર૦-પ-ર૦નાં રોજ ઈન્દ્રા ગામનાં વૃધ્ધ મહિલા હેમલતાબેન જમનાદાસ ડઢાણીયા (ઉ.વ. ૬પ)નો…

Breaking News
0

માંગનાથ વિસ્તારનાં કાપડના વેપારીઓ દ્વારા દુકાન ખોલવાનાં નિયમો અંગે ભારે વિરોધ ઃ બે દિવસથી ધંધા બંધ

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર દ્વારા ગઈકાલે જાહેરનામું બહાર પાડી અને જૂનાગઢ શહેરનાં ધંધાર્થી અને વેપારીઓને કયારે દુકાનો ખુલ્લી રાખવી તે અંગેની એકી-બેકી અંતર્ગત જે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી હતી તેનો ચોમેરથી…

Breaking News
0

જૂનાગઢમાં પાન-બીડી માવાની દુકાન ઉપર લોકો ઉમટી પડ્યાં

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે ચોથા લોકડાઉનનાં અમલીકરણ સાથે જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં જે શહેરોમાં છુટછાટ મળી છે ત્યાં પાન-માવા, ગુટખાં સહિતની ચીજવસ્તુઓની છુટ મળી જતાં પાન-માવાની દુકાનો ખુલ્લી ગઈ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં આજથી એસટી બસ સેવાનો થયેલો પ્રારંભ

ગુજરાત રાજયમાં આજ તા.ર૦મીથી પાંચ ઝોનમાં સવારનાં ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરીકોને પરિવહન સેવાઓ પુરી પાડવાની રાજયનાં મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢ એસટી વિભાગમાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કુલ ૧ર કેસ માંગરોળમાં ૧ કોરોના પોઝીટીવ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસની મહામારીનાં સંક્રમણને રોકવા તકેદારીનાં સંપૂર્ણ પગલા લેવામાં આવી રહયા છે. દરમ્યાન ગ્રીન ઝોનમાં રહેલા જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૧ર કેસો કોરોના પોઝીટીવ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોવીડ-૧૯ના ટેસ્ટ વધારીને વધુ સેમ્પલો લેવા હર્ષદ રીબડીયાની માંગણી

વિસાવદર વિધાનસભા મત વિસ્તારનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અને વિરોધપક્ષ વિધાનસભાનાં ઉપદંડક હર્ષદ રીબડીયાએ રાજયનાં આરોગ્ય વિભાગનાં કમિશ્નરને એક પત્ર પાઠવી અને જૂનાગઢ જીલ્લામાં કોવીડ-૧૯નાં ટેસ્ટ વધારીને વધુ સેમ્પલો લેવા રજુઆત કરી…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લામાંથી ૮૭૮૩ શ્રમિકોને વતન રવાના કરાયા

ગીર-સોમનાથ જીલ્લામાં રહેલ ૮,૭૮૩ પરપ્રાંતિય શ્રમિકોને વતન જવાની મંજુરી મળી હતી. ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ તમામને જુદા જુદા વાહનો મારફત વતન રવાના કરાયા હતા. આ તમામ શ્રમીકોની…

Breaking News
0

ગુજરાત એસટી નિગમને ખાસ અને વિશેષ પેકેજ ફાળવવા રજૂઆત કરાઈ

ગુજરાત રાજયનું એસ.ટી.નું વહીવટી તંત્ર ખોટ ભોગવીને પણ વર્ષોથી સતત સેવા કરી રહ્યું છે. અને રાજય સરકારનાં તમામ આદેશોનું પાલન કરીને પ્રજાની સેવા બજાવે છે. આ સેવાને ગુજરાત સરકારએ ખાસ…

1 9 10 11 12 13 29