Monthly Archives: May, 2020

Breaking News
0

ગિર-સોમનાથ, જૂનાગઢ, જામનગર, રાજકોટ જીલ્લામાં પોલીસ સામે ખેડૂતો-આહીર સમાજ દ્વારા સોશ્યલ મીડિયા ઝુંબેશ

ડુંગળી પ્રશ્ને ખેડૂત નેતા પાલ આંબલીયાને પોલીસે માર મારતા રાજકારણ ગરમાયું હતું અને આખો દિવસ આ ઘમાસાણ ચાલ્યું હતું. કોંગ્રેસ નેતા ખૂદ અર્જુન મોઢવાડિયા રાજકોટ દોડી આવ્યા હતા. ત્યારબાદ પાલ…

Breaking News
0

વિસાવદર-ભેંસાણ તાલુકામાં ઘરે-ઘરે જઈને આર્સનીક આલ્બમ-૩૦ નામની હોમીયોપેથીક દવાનું વિતરણ

વિસાવદર અને ભેસાણ તાલુકાનાં દરેક ગામડાઓમાં ઘરે-ઘરે જઈને આર્સનીક આલ્બમ-૩૦ નામની હોમીયોપેથીક દવાનું વિતરણ કરવાનું સુદઢ આયોજન સમગ્ર રાજયમાં પ્રથમ આ વિસ્તારમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેનાથી…

Breaking News
0

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ,ભરતભાઈ કાંબલીયાના પુત્ર આનંદ કાંબલીયાનું અમેરિકામાં નિધન

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઈ કાંબલીયા અને જૂનાગઢ કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર નિરૂબેન કાંબલીયાના સુપુત્ર આનંદ કાંબલીયાનું અમેરિકા ખાતે કોરોના બીમારીને કારણે દુઃખદ અવસાન થતાં સોરઠીયા આહિર સમાજમાં શોકની લાગણી…

Breaking News
0

બિલખા વિસ્તારમાં ગુજરાત સરકારની આત્મનિર્ભર યોજનાનાં ફોર્મ મેળવવા લાભાર્થીઓને વલખા મારવા પડશે

ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસને લઈ આમ જનતાને તેમજ નાના ધંધાર્થીઓને રાહત મળે તે હેતુથી આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરેલ જેથી નાના ધંધાર્થીને ફરીથી પોતાનાં ધંધાને વેગ મળે એ માટે સરકાર…

Breaking News
0

ગુજરાત રાજય કિશાન કોંગ્રેસ અધ્યક્ષ ઉપર કરવામાં આવેલ અત્યાચારનો વિરોધ

ગુજરાત રાજય કિશાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા ઉપર રાજકોટ પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવેલ છે તેની સામે તીવ્ર આક્રોશ ઉઠયો છે. જૂનાગઢ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ…

Breaking News
0

દેશવ્યાપી મજદુર હડતાળનાં ટેકામાં જૂનાગઢમાં દેખાવો

દેશવ્યાપી રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા મજૂર વિરોધી ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના લેબર કાયદો રદ કરવાના પગલાના વિરોધમાં ભારતીય મજદૂર સંઘ સિવાયના તમામ ટ્રેડ યુનિયનો દ્વારા હડતાળના એલાન મુજબ…

Breaking News
0

વેરાવળમાં અમદાવાદથી આવેલ એક વ્યકિત કોરોના પોઝીટીવ આવ્યો

ગીર સોમનાથ જીલ્લામાં બહારથી આવતા લોકો કોરોનાના પોઝીટીવ આવી રહયોનો સીલ સીલો અવિરત ચાલુ છે. જેમાં ગઈકાલે વધુ એક અમદાવાદથી વેરાવળ આવેલ યુવક કોરોના પોઝીટીવ આવતા સ્થાનીક લોકોમાં ચિંતાની લાગણી…

Breaking News
0

આગામી ઈદનાં તહેવારને અનુલક્ષી જૂનાગઢમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ચાલૂ છે ત્યારે મુસ્લીમ સમાજ પવિત્ર રમઝાન માસ દરમ્યાન ઘરોમાં રહી બંદગી (પ્રાર્થના) કરી રહેલ છે અને રમઝાન માસ પૂર્ણ થવાને છે ત્યારે આગામી દિવસોમાં પવિત્ર…

Breaking News
0

સીટી પીઆઇ સહિત છ પોલીસકર્મીઓની એકાએક બદલી કરાતા પોલીસબેડામાં ખળભળાટ

ગીર સોમનાથ જીલ્લામાં લોકડાઉન દરમ્યાન થયેલ કથીત સોપારીકાંડમાં બેદરકારી દાખવનાર ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળના સીટી પીઆઇ અને જીલ્લાના ચાર સ્ટેશનોમાં ફરજ બજાવતા ૬ પોલીસ કર્મીઓની ગીર સોમનાથ જીલ્લા પોલીસવડાએ…

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળની ૬૪ દિવસની સેવાકીય પ્રવૃત્તિની સરાહના

જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૬૪ દિવસથી જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારોને ફુડ પેકેટની સહાય વિતરણ કરવામાં આવી રહેલ છે અને આ કામગીરીની સર્વત્ર સરાહના કરવામાં…

1 6 7 8 9 10 29