Monthly Archives: June, 2020

Breaking News
0

વેરાવળ નગરપાલીકાના ચેરમેનને પોલીસવડા કચેરીની સામે જ કુખ્યાત શખ્સે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

વેરાવળમાં જીલ્લા પોલીસવડા કચેરીની સામે જ ભાજપ પક્ષના આગેવાન એવા નગરપાલીકાના વોટર વર્કસના ચેરમેનને કુખ્યાત શખ્સે જાહેરમાં જ બીભત્સ શબ્દો ભાંડી ઢીકાપાટુનો માર મારેલ હતો. ત્યારબાદ ગઈકાલે બપોરે બંદરમાં કુખ્યાત…

Breaking News
0

પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી દ્વારા સોમનાથ મહાદેવને સમગ્ર વિશ્વના કલ્યાણ માટેની પ્રાર્થના કરાઈ

દેશના બાર જયોર્તિલીંગ પૈકીના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સોમનાથ મહાદેવનો મહીમા અપરંપાર છે. સામાન્ય દિવસોમાં હજારોની સંખ્યામાં ભાવિકો દાદાના દર્શને આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે ભગવાન સોમનાથ…

Breaking News
0

સોમનાથ મંદિરના દ્વાર તા.૮ જુનથી ભાવિકો માટે ખુલ્લા થશે

અનલોક-૧માં બે માસથી બંધ દેશના ધાર્મીક સ્થાનોના દ્વાર ભાવિકો માટે ખોલવાની કેન્દ્ર સરકારે શરતો સાથે મંજુરી આપી છે. જેના પગલે તા.૮ જુનને સોમવારથી જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે શરતોની…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં કોટ વિસ્તારમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો : લંઘાવાડાની મહિલા કોરોના પોઝીટીવ

જૂનાગઢ શહેરનાં કોટ વિસ્તારમાં કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ નોંધાયો છે. અત્યાર સુધી આ વિસ્તાર કોરોના મુકમત રહયો હતો પરંતુ અનલોક-૧માં લોકોની અવર-જવર વધતા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે.…

Breaking News
0

ગુજરાતમાં ખાનગી ટ્રાવેલ્સના પૈડા થંભ્યા, નોનયુઝ બસનો ટેકસ દેવાનો જબ્બર વિરોધ

લોકડાઉનના કારણે સરકારી અને ખાનગી બસોના પરિવહન ઉપર બ્રેક મારી દેવામાં આવી હતી જે લોકડાઉન-૪માં છુટછાટ આપવામાં આવી હતી. હાલ ૫માં લોકડાઉનમાં ખાનગી બસને પણ કેટલીક શરતોને આધીન છુટછાટ આપવામાં…

Breaking News
0

જૂનાગઢમાં વિશ્વ સાયકલિંગ દિનની ઉજવણી કરાઈ

સમગ્ર વિશ્વમાં આજે ૩ જી જૂને વિશ્વ સાયકલિંગ દિવસ તરીકે ઉજવવામાં કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે સાયકલિંગ કલબના સેક્રેટરી રાજેશભાઈ ગાંધી, સાયકલિંગ એસોસિએશનના ચેરમેન કલ્પેશ સાંખલા, ગુજરાત…

Breaking News
0

સોરઠમાં ભીમ અગીયારસનું શુકન સાચવતા મેઘરાજા, કેશોદમાં બે ઈંચ વરસાદ

દરિયા કિનારા નજીક આવેલા કેશોદ શહેરમાં હિકા વાવાઝોડાની અસર જણાઈ હતી. સદનસીબે જાનહાની ટળી છે. ગઈકાલે બપોરે ચાર વાગ્યાથી અચાનક પવનની ગતિ વધી હતી અને સાથે સાથે વરસાદ પણ શરૂ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે ગળાફાંસો ખાઈ યુવાનનો આપઘાત

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે અશોક રણછોડભાઈ સોલંકી (ઉ.વ.૩પ)એ છેલ્લાં ઘણાં સમયથી બેરોજગાર હોય અને કામધંધો મળતો ન હોય જેથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે તાલુકા…

Breaking News
0

માંગરોળમાં સેવા ભાવનાની જયોત, બાળકોને ભોજન કરાવ્યું, ચપ્પલ આપ્યા

માંગરોળની એક સોસાયટીમાં ગરીબ પરિવારના નાના, નાના ભૂખ્યાં બાળકો ભોજન માટે આવ્યા હતા. પગમાં ચપ્પલ વિના આકરા તાપથી બચવા માટે પ્રયત્ન કરી રહેલા બાળકોને જોઈ વ્યથિત થયેલા સજ્જને અન્ય સેવાભાવી…

Breaking News
0

કેશોદ તાલુકામાં વાવણીનાં શ્રીગણેશ કરતા ખેડૂતો

કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે બે ઈંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે ખેડૂતો ખેતીનાં નવા કામમાં લાગી ગયા છે. આજે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે…

1 45 46 47 48 49 51