Monthly Archives: July, 2020

Breaking News
0

કેશોદ તાલુકાનાં ગ્રાહકો ઓનલાઈન ખરીદીમાં છેતરાયા ?

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારીના કેર વર્તાયો છેે જેમાં આપણો દેશ પણ બાકાત નથી. જેના કારણે ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળી રહી છે. મંદી જેવા માહોલમાં વેપારીઓ પણ…

Breaking News
0

દ્વારકામાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર ગંદકીનો ઉપદ્રવ

દ્વારકામાં ભારે વરસાદને કાણે ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થતાં વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ઉપર કોંક્રેટના થીગડા મારેલ હોય શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુખ્ય વિસ્તારો ભદ્રકાલી ચોક, નરસંગ ટેકરી,…

Breaking News
0

ઓખામંડળ તાલુકામાં ભારે વરસાદને કારણે ખેત પાકોને નુકશાન : વિજપોલ ધરાશયી

ઓખામંડળ તાલુકામાં ભારે વરસાદને કારણે ખેતીપાકો તથા મોટાભાગનાં વિજપોલ ધરાશયી થતા ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયેલ હોય, વાડી વિસ્તારનાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયેલ હોય ગ્રામજનોનાં વિવિધ પ્રશ્નોનો નિકાલ કરવા રાજયનાં…

Breaking News
0

લલિતભાઈ રાદડીયાનું જામકંડોરણા ખાતે ભવ્ય સ્વાગત કરાયું

સ્વ.વિઠલભાઈ રાદડીયાના પુત્ર અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના નાનાભાઈ લલિતભાઈ રાદડીયાએ સહકારી ક્ષેત્રમાં પ્રથમવાર એન્ટ્રી કરી અને જામકંડોરણા બેઠક ઉપરથી બિનહરીફ રાજકોટ જિલ્લા બેંકના ડિરેકટર બન્યા અને રાદડિયા પરિવારનો રાજકોટ…

Breaking News
0

કલ્યાણપુરના ભોગાત ગામનો મોબાઈલ દુકાનનો સંચાલક બનાવતો હતો ડુપ્લીકેટ લાયસન્સ અને જન્મના દાખલા !

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભોગાત ગામના એક શખ્સે મોબાઈલ રીપેરીંગની દુકાનના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હતી. આ અંગે જિલ્લા એલસીબી પોલીસે હાથ ધરેલા ઓપરેશનમાં ભોગાત ગામના વિજય રૂડાચ નામના શખ્સને વિવિધ…

Breaking News
0

સોમનાથ દાદાની ભૂમિમાં વિશ્વાસ-ભરોસા સાથે વરસોથી ‘સુઘરી’ પોતાનાં માળા બનાવે છે

ર૧મી સદીમાં માનવી આધુનિક ટેકનોલોજી અને ટેકનીકથી જેમ પોતાના સુંદર મકાનો બનાવે છે તેમ પક્ષીઓની સૃષ્ટીમાં પણ આર્કીટેક કે ઈજનેરી કળાને ભૂલાવી દે તેવી સુઝબુઝ-કલાત્મકતા વાસ્તુશાસ્ત્ર ભગવાને ‘સુઘરી’ નામના ચકલીકુળનાં…

Breaking News
0

વેરાવળમાં મહાત્મા ગાંધી માર્ગ જ ગંદકીથી ખદબદતો અને સમસ્યાગ્રસ્ત

વેરાવળ-સોમનાથમાં પાલીકાના તંત્રના અણઘડ વહીવટના કારણે વેપારીઓ, લોકો સૌ કોઇ હાલ વરસાદની સીઝનમાં બિસ્માર અને ગંદકીથી ખદબદતા રસ્તાઓથી પરેશાની ભોગવી રહયા છે. જેમાં દરરોજ હજારો લોકોની અવર-જવર થતા એવા જોડીયા…

Breaking News
0

પ્રભાસપાટણની શાંતિનગર સોસાયટીની શેરીઓ એક વર્ષ પૂર્વે ખોદી નંખાયા બાદ નવો રોડ બનાવવાનાં વિવાદથી રહીશો ત્રાહીમામ

જોડીયાનગર પ્રભાસપાટણની શાંતિનગર સોસાયટીની પાંચેક શેરીઓમાં ભુગર્ભ ગટરનું કામ પુર્ણ થયા ગયા બાદ નવા ડામરના રસ્તા બનાવવાનું પાલીકા તંત્રે દોઢ વર્ષ પૂર્વે આયોજન કરેલ અને તેની તમામ મંજુરીઓ પણ એક…

Breaking News
0

પ્રખ્યાત શિલ્પકાર જ્યોત્સનાબેન ભટ્ટ (શ્રોફ)નું નિધન : કલાજગતને મોટી ખોટ

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર પ્રસિધ્ધ શિલ્પી સુ.શ્રી.જ્યોત્સનાબેન ભટ્ટનું વડોદરા ખાતે બ્રેઈન સ્ટ્રોકના કારણે નિધન થયું છે. જ્યોત્સનાબેન ભટ્ટે છેલ્લા ૫૦ વર્ષથી શિલ્પકાર તરીકે ગુજરાતને અનેક સ્તરે ખ્યાતિ અપાવવાનું કાર્ય કર્યું…

Breaking News
0

જામનગરનાં જાણીતા કાર્ટુનિસ્ટ આવદ ‘‘જામી’’ નું નિધન

જામનગરનાં જાણીતા કાર્ટુનિસ્ટ આવદ ‘‘જામી’’નું ગત તા.૧૧-૭-૨૦૨૦ ને શનિવારનાં રોજ સાંજે લાંબી માંદગીને કારણે નિધન થયું હતું. શ્રી એ.એચ.જામીનો જન્મ જામનગર જિલ્લાના ધ્રોળ ખાતે મુસ્લિમ પરિવારમાં થયો હતો. ડિ.ટી.સી.નો અભ્યાસ…

1 37 38 39 40 41 66