Monthly Archives: September, 2020

Breaking News
0

જૂનાગઢ જિલ્લા કલેકટર-ડીડીઓનાં સિવિલ હોસ્પીટલમાં પડાવ : ડેમજ કન્ટ્રોલની કવાયત

જૂનાગઢની અદ્યતન સુવિધાથી સજ્જ અને કરોડો રૂપિયાના ખર્ચવાળી જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની પુરતી સાર સંભાળ લેવામાં આવતી નથી, મૃત્યુને છુપાવવામાં આવે છે તેવા અહેવાલથી સરકારી તંત્ર પાસે જવાબ આપવો…

Breaking News
0

જૂનાગઢમાં બિસ્માર રસ્તા પ્રશ્ને એનસીપીનું વિરોધ પ્રર્દશન

જૂનાગઢ શહેરનાં રસ્તાનાં પ્રશ્ને તંત્રને ઢંઢોળવા માટેની અનેક ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નકર કાર્યવાહી થતી નથી. આ દરમ્યાન આજે મનપા તંત્રને જગાડવા અને રસ્તાનાં પ્રશ્ને લોકોની…

Breaking News
0

કોરોનાના દર્દીઓની હાડમારી સામે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા રોષ વ્યકત કરાયો

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા કોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલી,મોતના આંકડા છૂપાવવા તંત્રના હવાતિયાં સામે જૂનાગઢની સિવિલ હોસ્પીટલના પ્રાંગણમાં ધરણા કરી, વિરોધ વ્યકત કરી સુત્રોચ્ચાર કરાયા હતા આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત…

Breaking News
0

ગીરનાં રપ ટકા સિંહોના મોત અઢી કિલોનાં રેડીયોકોલર લગાડતા મૃત્યુ થયાં હોવાનો રાજયસભાના સભ્યશકિતસિંહ ગોહેલનો આક્ષેપ

ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુંદરને લઈ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉપાડ્યો હતો. તેઓએ કેન્દ્ર સરકારને સામે સાવજને બચાવવા અપીલ કરી છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુરૂવારે રાજ્યસભામાં એશિયાઈ સિંહોના…

Breaking News
0

૩૮ જાતના પ્રાણીઓના વસવાટ મનાતા ગીર અભયારણ્યનો આજે પપ મો જન્મદિન

૧૮ સપ્ટેમ્બરનો દિવસ સિંહ પ્રેમીઓ માટે યાદગાર દિવસ છે. આજથી પપ વર્ષ પહેલાં ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬પ ના દિવસે ગીર જંગલના ૧૪૧ર.૧૩ ચો. કિ.મી.ને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ હતું. એવા…

Breaking News
0

જૂનાગઢ સહિત તાલુકામાં ૧પ સ્થળોએ હોમિયોપેથી દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

કોરોના રોગચાળો કૂદકે ને ભૂસકે આગળા વધતો જાય છે અને રોજ અનેક દર્દીઓ કોરોના રોગચાળાનાં ઝપેટમાં આવી જાય છે. ત્યારે જનસમાજમાં અકે સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતાનું વાતાવરણ ઉભુ થયેલ છે.…

Breaking News
0

શાકભાજી વેંચનારી આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી પણ ઇન્ફોસિસ કંપનીના સ્થાપક નારાયણમૂર્તિના ધર્મપત્ની અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરમેન સુધામૂર્તિ છે

અબજો રૂપિયાની સંપત્તિના માલિક સુધામૂર્તિ સાદગીપૂર્ણ જીવન જીવે છે એ તો સૌ કોઈ જાણે છે પરંતુ સામાન્ય માણસની જેમ કેટલાક સામાન્ય ગણાતા કામ કરીને પોતાના અહંકારને ઓગળવાનું કામ પણ કરે…

Breaking News
0

ઉનાથી માતાનાં મઢ સુધીની યુવાનોની પદયાત્રા

ઉના થી કચ્છ ‘માતાના મઢ’ પગપાળા યુવાનો રવાના થયા છે. અંદાજીત ૭૫૦ કિ.મી. રસ્તો પાર કરવા લગભગ ૧૫ દિવસ પહોંચતા લાગશે અને વિશ્વ લોકહિતનું કલ્યાણ હેતુ આ યાત્રા સતત ૧૬…

Breaking News
0

કેશોદનાં સ્મશાનમાં આધુનિક ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં

કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી સ્મશાન શેડ રીટેઈનીંગ વોલ કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહીતનું એક કરોડ બાર લાખ એંસી હજારના ખર્ચે નવ નિર્માણ…

Breaking News
0

જૂનાગઢમાં સોનાપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ૭૦માં જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને “સેવા સપ્તાહ” અંતર્ગત વોર્ડ નં.૯માં આવેલ સોનાપુરી સ્મશાન ખાતે મેયર ધીરૂભાઈ ગોહેલ, શહેર ભાજપા અધ્યક્ષ શશીકાંતભાઈ ભીમાણી, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્થાયી…

1 35 36 37 38 39 86