Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં બુધવારે જન્માષ્ટમી પર્વની સાદાઈથી ઉજવણી થશે

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સાતમ-આઠમનાં તહેવારોની આગામી દિવસોમાં સાદાઈ ઉજવણી થનાર છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે દરેક ધર્મનાં તહેવારોની જે રીતે સાદાઈથી ઉજવણી અને તકેદારીનાં પગલાં સાથે ઉજવણી…

Breaking News
0

જૂનાગઢમાં ધોરાજી રોડ ઉપર આવેલ નકલી દવા બનાવતી ફેકટરીમાં જનતા રેડ

જૂનાગઢનાં ધોરાજી રોડ ઉપર આવેલા ગુજરાત ગ્રીન ક્રોપ કેર નામના એક કારખાનામાં આજે જનતા રેડ પાડવામાં આવી છે. આ લખાય છે ત્યારે તેની કાર્યવાહી ચાલુ છે અને નકલી ટ્રાયકોટ પાઉડર…

Breaking News
0

ખત્રી સમાજ દ્વારા હિંગળાજ માતાજીની થતી પૂજા

બોળચોથનાં દિવસે ભરૂચનાં ખત્રી સમાજ કાજરા ચોથ તરીકે ઉજવે છે. આ કાજરા ચોથ ખત્રી સમાજનો મોટો તહેવાર માનવામાં આવે છે. ખત્રી સમાજની મહિલાઓ નવ દિવસ પહેલા જવારા ઉગાડે છે અને…

Breaking News
0

માંગરોળનાં સાંગાવાડા ગામમાં ઘાયલ મોરને અપાતી સારવાર

માંગરોળનાં સાંગાવાડા ગામમાં રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામાં હોય જેની જાણ થતાં સંજીવની નેચર ફાઉન્ડેશન શીલનાં સતીષભાઈ પંડીત, પિયુષ કામડીયા, સાગર ડાકી, નિખીલ પુરોહીને સ્થળ ઉપર જ મોરને યોગ્ય સારવાર…

Breaking News
0

વેરાવળ કોવીડ હોસ્પીટલની કોંગી ધારાસભ્યે સરપ્રાઇઝ મુલાકાત લઇ, દર્દીઓની ફરીયાદો સત્વરે દુર કરવા તાકીદ કરી

વેરાવળમાં કાર્યરત કોવીડ-૧૯ હોસ્પીટલમાં અસુવિધાઓની ભરમાર હોવાથી ઉઠેલ ફરીયાદો બાદ ગઈકાલે સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ હોસ્પીટલની સરપ્રાઇઝ મુલાકાત લઇ તબીબ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં દર્દીઓની અસુવિધા ફરીયાદો…

Breaking News
0

માંગરોળ તાલુકાનાં આરેણા ગામની બાજુમાં આવેલા ફતેશ્વર મહાદેવ

માંગરોળથી સોમનાથ તરફ જતાં ૧૦ કિ.મી.ના અંતરે આરેણા ગામની બાજુમાં ફતેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમ આવેલ છે. આ શિવલિંગની પ્રતિષ્ઠા નાથસંપ્રદાયના ભાગીનાથબાપુએ વૈદિક યજુર્વેદ પરંપરા મુજબ ઈ.સ.૧૯૫૯માં કરી હતી. ઈ.સ.૧૯૬૫માં…

Breaking News
0

ગિરનાર ક્ષેત્રમાં ધોધમાર વરસાદને લઈ જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો હસ્નાપુર ડેમ છલકાયો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ કૃપા કરી છે તેને કારણે જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો હસ્નાપુર ડેમ છલકાતાં જૂનાગઢનું જળ સંકટ દૂર થયું છે. હાલ બે વર્ષ ચાલે તેટલા પાણીનો…

Breaking News
0

સોરઠ પંથકમાં ૪ દિવસ હળવોથી મધ્યમ વરસાદ રહેશે

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની અવિરત સવારી રહી છે અને ગઈકાલ સાંજથી વરસાદનું જાેર ઘટયું છે. જાે કે, આજે સવારે વરસાદી ઝાપટાં જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પડી ગયા હતા.…

Breaking News
0

જૂનાગઢ : સરકડીયા મંદિરના મહંત ઉપર હુમલો, વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા

જૂનાગઢના ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર આવેલ સરકડીયા હનુમાનની જગ્યાના મહંત ઉપર જીવલેણ હુમલો કરાતાં તેને ગંભીર ઈજા થતાં જૂનાગઢ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ છે. આ અંગેની મળતી…

Breaking News
0

એસ.ટી. નિગમના ૧૧ અધિકારીઓની બદલી કરાઈ

ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમે ડેપો મેનેજર કક્ષાના ૧૧ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. સુરતના (ડીટીએસ) ડી.એન. રંજિયાને નિગમના એમ.ડી.ના પી.એ. તરીકે મૂકવામાં આવ્યા છે. વર્તમાન પી.એ.ની મહેસાણા બદલી થઇ…

1 302 303 304 305 306 513