જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સાતમ-આઠમનાં તહેવારોની આગામી દિવસોમાં સાદાઈ ઉજવણી થનાર છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે દરેક ધર્મનાં તહેવારોની જે રીતે સાદાઈથી ઉજવણી અને તકેદારીનાં પગલાં સાથે ઉજવણી…
જૂનાગઢનાં ધોરાજી રોડ ઉપર આવેલા ગુજરાત ગ્રીન ક્રોપ કેર નામના એક કારખાનામાં આજે જનતા રેડ પાડવામાં આવી છે. આ લખાય છે ત્યારે તેની કાર્યવાહી ચાલુ છે અને નકલી ટ્રાયકોટ પાઉડર…
બોળચોથનાં દિવસે ભરૂચનાં ખત્રી સમાજ કાજરા ચોથ તરીકે ઉજવે છે. આ કાજરા ચોથ ખત્રી સમાજનો મોટો તહેવાર માનવામાં આવે છે. ખત્રી સમાજની મહિલાઓ નવ દિવસ પહેલા જવારા ઉગાડે છે અને…
વેરાવળમાં કાર્યરત કોવીડ-૧૯ હોસ્પીટલમાં અસુવિધાઓની ભરમાર હોવાથી ઉઠેલ ફરીયાદો બાદ ગઈકાલે સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ હોસ્પીટલની સરપ્રાઇઝ મુલાકાત લઇ તબીબ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં દર્દીઓની અસુવિધા ફરીયાદો…
માંગરોળથી સોમનાથ તરફ જતાં ૧૦ કિ.મી.ના અંતરે આરેણા ગામની બાજુમાં ફતેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમ આવેલ છે. આ શિવલિંગની પ્રતિષ્ઠા નાથસંપ્રદાયના ભાગીનાથબાપુએ વૈદિક યજુર્વેદ પરંપરા મુજબ ઈ.સ.૧૯૫૯માં કરી હતી. ઈ.સ.૧૯૬૫માં…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ કૃપા કરી છે તેને કારણે જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો હસ્નાપુર ડેમ છલકાતાં જૂનાગઢનું જળ સંકટ દૂર થયું છે. હાલ બે વર્ષ ચાલે તેટલા પાણીનો…
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની અવિરત સવારી રહી છે અને ગઈકાલ સાંજથી વરસાદનું જાેર ઘટયું છે. જાે કે, આજે સવારે વરસાદી ઝાપટાં જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પડી ગયા હતા.…
જૂનાગઢના ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર આવેલ સરકડીયા હનુમાનની જગ્યાના મહંત ઉપર જીવલેણ હુમલો કરાતાં તેને ગંભીર ઈજા થતાં જૂનાગઢ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ છે. આ અંગેની મળતી…
ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમે ડેપો મેનેજર કક્ષાના ૧૧ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. સુરતના (ડીટીએસ) ડી.એન. રંજિયાને નિગમના એમ.ડી.ના પી.એ. તરીકે મૂકવામાં આવ્યા છે. વર્તમાન પી.એ.ની મહેસાણા બદલી થઇ…