Yearly Archives: 2020

Breaking News
0

આવતીકાલથી શ્રાવણ માસનો મંગલમય પ્રારંભ થશે : ભક્તો ભગવાન શિવજીની ભક્તિમાં લીન બનશે

દેવાધિદેવ એવા ભગવાન ભોળાનાથ, શિવજીની પૂજા ભક્તિ અને મહિમા વર્ણવતા પવિત્ર શ્રાવણ માસનો શ્રાવણસુદ એકમ તા.ર૧-૭-ર૦ર૦ અને આવતીકાલે મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ શરૂ થતાં જ લોકો અને…

Breaking News
0

કોરોના સંક્રમણને અટકાવવા પોલીસ તંત્ર સજ્જ : જીલ્લાનાં પ્રવેશ દ્વાર પાસે સઘન ચેકીંગ હાથ ધરાયું

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન અને સુચના મુજબ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના સાંકળીધાર, ભેસાણ પોલીસ…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઝડબેસલાક પોલીસ બંદોબસ્ત : કોરોના સામે સુરક્ષાનાં પગલા માટે તંત્ર સજજ

વિશ્વ પ્રસિધ્ધ પવિત્ર શ્રાવણ માસનાં આગમન અંગેની સોમનાથ મંદિર ટ્રસ્ટ તથા પોલીસ, એસઆરપી અધિકારીઓની-જવાનોની ખાસ મીટીંગ સોમનાથ મંદિર ખાતે ગઈકાલે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને સોમનાથ મંદિરનાં સુરક્ષા ડીવાયએસપી એમ.ડી.…

Breaking News
0

કેશોદમાં માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી

કોરોના મહામારીના કારણે લોકડાઉનની શરૂઆતથી માસ્કનો ઉપયોગ કરવાનું ફરજીયાત છે અને આ અંગે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે તેમ છતાં લોકો સરકારના આદેશ જાહેરનામાનું ચૂસ્ત પાલન કરતા નથી. ત્યારે પોલીસ…

Breaking News
0

મેંદરડાનાં ભાલછેલ ગામે ૧૦ જુગારી રૂા. પ.૪૮ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ અધિક્ષક મનીન્દર પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચનાથી, જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ મેંદરડાનાં પીએસઆઈ એ.બી. દેસાઈ, વી.ડી. ગીયડ, કૌશિકભાઈ પુરોહીત,…

Breaking News
0

માણાવદર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના ખેલ મંત્રાલયનું ઉપક્રમ નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના નેહરૂ યુવા કેન્દ્ર જૂનાગઢના માણાવદર તાલુકાના સ્વયંસેવક વિશાલ ડાંગર દ્વારા માણાવદર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના અનેક સ્થળોએ…

Breaking News
0

શીલનાં કારેજ ગામે ૧૮ જુગારી રૂા. ૭.૩૪ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ અધિક્ષક મનીન્દર પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.કે. ગોહીલ, પીએેસઆઈ ડી.જી. બડવા, એસ.એ. બેલીમ, ડી.આર. નંદાણીયા, વી.કે.…

Breaking News
0

જૂનાગઢ : કોરોનાને લઈ જટાશંકર મહાદેવ મંદિરે તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ

જૂનાગઢ ગિરનારની સીડી ઉપર આવેલ પ્રસિધ્ધ ધામ જટાશંકર મહાદેવ મંદિર ખાતે કોરોના વાયરસને ધ્યાને લઈ આગામી શ્રાવણ માસ નિમિત્તે યોજાતા ધાર્મિક કાર્યક્રમો જેવા કે રૂદ્રી અભિષેક, દર સોમવારે મહાપુજા તેમજ…

Breaking News
0

જૂનાગઢના ખ્યાતનામ હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે નામાંકન કરવા ધારાસભ્ય ભીખાભાઈ જાેષીની અપીલ

તબલાં, ઢોલક વગાડનાર અદ્વિતીય કલાકાર હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેશન કરવા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ તમામ લોકોને અપીલ કરી છે. આ અંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ જણાવ્યું હતું કે,…

Breaking News
0

જૂનાગઢનાં મેયર ધીરૂભાઈ ગોહેલના માતૃશ્રીનું દુઃખદ અવસાન

જૂનાગઢના મેયર તથા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ ધીરૂભાઈ ગોહેલના માતૃશ્રી સવિતાબેન નારણભાઈ ગોહેલ આજરોજ તારીખ ૨૦ -૭-૨૦૨૦ના રોજ અક્ષરધામ નિવાસી થયેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…

1 340 341 342 343 344 513