Yearly Archives: 2020

Breaking News
0

નમ્રમુની મહારાજની પ્રેરણાથી સેવાભાવી સંસ્થાઓને નિઃશુલ્ક રોટલીનું વિતરણ

જૂનાગઢમાં હાલ ભવનાથ પ્રકૃતિધામમાં રાષ્ટ્રીયસંત પુજય ગુરૂદત શ્રી નમ્રમુની મહારાજ ચાર્તુમાસ માટે પધારેલા છે. સામાન્ય રીતે મેટ્રો સીટી સિવાય જેમનું ચાર્તુમાસ મળવુ ખુબજ મુશ્કેલ છે. તે સંજોગોમાં જૂનાગઢના સદભાગ્યે ગુરૂદેવે…

Breaking News
0

દ્રોણેશ્વર ગુરૂકુળમાં હનુમાનજી મહારાજને શણગાર કરાયો

એસજીવીપી ગુરૂકુલ દ્રોણેશ્વરનાં પ્રાંગણમાં પ્રતિષ્ઠિત કષ્ટભંજન હનુમાનજી મહારાજને અષાઢી બીજ એટલે કે, રથયાત્રાના પવિત્ર દિવસે જગન્નાથજીની મુર્તિ ચિત્રિત વાઘા ધરાવાયા હતા. ત્યારબાદ દાદાની આરતી કરી ભગવાન શ્રી જગન્નાથજીનું પુજન કરાયું…

Breaking News
0

અમદાવાદ ખાતે રહેતી યુવતીને તેના પૂર્વ મિત્ર અને ઘરનાં સભ્યો દ્વારા મારી નાંખવાની ધમકી અપાતા ફરીયાદ

જૂનાગઢનાં મધુરમ બાયપાસ મંગલધામ-૩, જીનલ પેલેસની બાજુમાં રહેતા અને હાલ અમદાવાદ અખબાર નગર નવા વાડજ શિવમ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં રેખાબેન જેન્તીભાઈ ઝીંઝુવાડીયાએ પોલીસમાં આ કામનાં આરોપી કેતન, કેતનની બહેન ધર્મિષ્ઠા…

Breaking News
0

વડાલ ખાતે અપમૃત્યુનો એક બનાવ

જૂનાગઢનાં વડાલ ખાતે દોમડીયા હાઈસ્કુલ પાછળ રહેતાં ભુરાભાઈ મુસાભાઈ ઠેબાને માનસિક બિમારી હોય અને તેની દવા ચાલુ હોય જેથી તેઓએ બિમારીથી કંટાળી અને ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું…

Breaking News
0

માંગરોળનાં નવા બસ સ્ટેશન નજીકથી ૩ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

માંગરોળ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એન.આર.વાઢેર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માંગરોળનાં નવા બસ સ્ટેશન નજીક દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી આશીષભાઈ રમેશભાઈ જાદવએ પોતાના હવાલાવાળી મોટરસાયકલ હીરો હોન્ડા…

Breaking News
0

આજે જૂનાગઢ શહેરમાં વધુ ૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર જીલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાની ઝડપ વધી રહી છે. હવે દરરોજનાં સરેરાશ બે થી ત્રણ કેસ બહાર આવી રહયા છે. આજે જૂનાગઢ શહેરમાં કોરોનાનાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં…

Breaking News
0

ગિરનાં વનરાજાની યોગ મુદ્રા…

ગઈકાલે ર૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં યોગ દિન બનાવવામાં આવ્યો હતો. ભારત સહીત સમગ્ર વિશ્વમાં યોગ કરવામાં આવ્યો હતો. ઉપરોકત પ્રસ્તુત સ્વીરમાં ગીર જંગલમાં વનરાજાઓએ પણ જાણે…

Breaking News
0

જૂનાગઢમાં મોરારીબાપુના સમર્થનમાં સાધુ સંતો અને સર્વપક્ષીય આગેવાનોની બેઠક : હુમલાના બનાવને વખોડી કાઢી આજે અપાયું આવેદનપત્ર

જૂનાગઢમાં મોરારીબાપુનાં સમર્થનમાં સાધુ-સંતો અને સર્વપક્ષીય આગેવાનોની એક મિટીંગ યોજાઈ હતી અને તેઓ ઉપર થયેલાં હુમલાનાં બનાવને વખોડી કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજરોજ સરકારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવી રહેલ…

Breaking News
0

સમગ્ર સોરઠમાં મેઘાનું હેત, વાવણીલાયક વરસાદ : જૂનાગઢમાં બે ઈંચ

જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે સવારથી જ વાતાવરણમાં પરીવર્તન થયું હતું એક તો સૌથી લાંબો દિવસ હતો તેમજ સૂર્યગ્રહણ પણ હોય તેની અસર જાવા મળતી હતી. દસ વાગ્યા બાદ કાળા…

Breaking News
0

જૂનાગઢ પોલીસની સહહૃદયતા : યુવાનનું પરીવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા…

1 396 397 398 399 400 513