Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની સખી મંડળની બહેનોએ માસ્ક બનાવ્યા

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસના કારણે માસ્ક બનાવી રાષ્ટ્રીય, સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવતા જૂનાગઢ જિલ્લાના મિશન મંગલમ યોજનાના સખી મંડળો દ્વારા માસ્ક બનાવવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહેલ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુ સેવાઓ માટેનાં પાસની મુદત લંબાવાઇ

કોરોનાને પગલે કરાયેલા લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે સબંધીત ઉત્પાદન એકમો, વિક્રેતાઓ તથા આવશ્યક એકમો સંલગ્ન પેઢીઓ, સંસ્થાઓને કર્મચારીઓને ૧૪-૪-૨૦૨૦ સુધીની મુદતનાં…

Breaking News
0

હવે જ્યારે લોકડાઉન નિશ્ચિતપણે લંબાનાર છે ત્યારે અર્થતંત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય પાકી ગયો છે

હવે જ્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન નિશ્ચિતપણે લંબાવવામાં આવનાર છે ત્યારે અર્થતંત્રને લાગે વળગે છે ત્યાં સુધી ભારતના નીતિ નિર્માતાઓને હવે પછી શું કરવું તેનો કોઇ બ્લુ પ્રિન્ટ બહાર…

Breaking News
0

લોકડાઉન દરમ્યાન રીટેલર્સ માટે આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી એક મોટો પડકાર

રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જ્યારે ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે ત્યારે આવશ્યક ચીજવસ્તુઓના રીટેલર્સ સામે હોમ ડિલિવરી કરવાનો એક મોટો પડકાર ઊભો થયો છે. સરકારે ખાદ્ય ચીજવસ્તુઓ અને દવાઓ વગેરેનો સપ્લાય સુનિશ્ચિત કરવાની…

Breaking News
0

જૂનાગઢમાં બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે છાંયડા અને ઠંડક માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જ ધ્યેય : કોરોના સામેનો જંગ આપણે જીતવો છે અને જીતીને જ રહીશું

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાનાં વાયરસને નાથવા માટે છોડવામાં આવેલું લોકડાઉનનું શસ્ત્ર અમોધ શસ્ત્ર સાબીત થશે અને ભારતવર્ષની પ્રજાને ઉગારી લેવામાં નીમીત પુરવાર થવાનું છે અને એ દિવસો દુર…

Breaking News
0

૩ મે સુધી વધુ ૧૯ દિવસ લોકડાઉન વધ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છેલ્લા ર૧ દિવસમાં ચોથી વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતા કહયું કે, કોરોના વિરૂધ્ધ ભારતની લડાઈ બહુ મજબુતી સાથે આગળ વધી રહી છે. વડાપ્રધાને કહયું કે, હું જાણું…

Breaking News
0

માંગરોળમાં શેઠ ફળીયા મુસ્લિમ યુવક મંડળની ભોજનયજ્ઞ દ્વારા માનવીય સેવા

માંગરોળ શેઠ ફળીયા મુસ્લિમ યુવક મંડળ દ્વારા કોઈ પણ પ્રકારના ધર્મના ભેદભાવ વગર ભોજનયજ્ઞ ચલાવી દરરોજ ૧૧૦૦ જેટલા જરૂરતમંદ લોકોની પેટની ભૂખ ઠારે છે.૨૨ માર્ચ જનતા કર્ફયુના દિવસથી જ શેઠ…

Breaking News
0

જૂનાગઢ કો.કો.બેન્ક દ્વારા તંત્રને સેનિટાઈઝેશન ટનલ ડોનેટ કરાશે

વિશ્વભરમાં તિવ્રવેગે ફેલાઈ રહેલા કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો રોકવાનાં આગમચેતીનાં પગલા સ્વરૂપે રાજય સરકારનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ વહિવટી તંત્ર દ્વારા લેવાઈ રહેલા કાબીલે દાદ પગલાઓનાં સમર્થનમાં જૂનાગઢની કોમર્શિયલ કો.ઓપરેટીવ બેન્ક…

Breaking News
0

બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧ર૯મી જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલી

બંધારણનાં ઘડવૈયા અને સામાજીક સમરસતાનાં પુરસ્કર્તા ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની ૧ર૯મી જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલી અર્પણ કરવામાં આવી છે. ભારતદેશની આઝાદી બાદ બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા અદા કરનારા અને દલિતોનાં મસીહા…

1 478 479 480 481 482 513