Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ જીલ્લા અને આસપાસનાં ગામમાંથી કુલ ૮૯ શખ્સોની અટકાયત કરી

જૂનાગઢ જીલ્લા અને આસપાસનાં ગામમાંથી જાહેરનામાનો ભંગ કરતાં કુલ ૮૯ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેરમાંથી ૩૪, મેંદરડામાંથી ૧, કેશોદમાંથી ર, શાપુરમાંથી પ, માણાવદરમાંથી ૩, બાંટવામાંથી ૪, માંગરોળમાંથી…

Breaking News
0

સોશ્યલ મિડીયામાં ખોટા મેસેજ વાયરલ કરનાર ૩ શખ્સો સામે ફરીયાદ

કોરોનાની બિમારી અને તેના પોઝિટીવ કેસોને લઈને સોશ્યલ મિડીયાનાં ગૃપોમાં ખોટી અફવા ફેલાવનારા ૩ શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં જય વીર વચ્છરાજ નામના વોટ્‌સએપ ગૃપમાં જનતા તથા પોલીસ…

Breaking News
0

ખરીદી સમયે ભીડ થતી હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરાવતી જૂનાગઢ પોલીસ

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં સઘન સર્વેની ચાલતી કામગીરી : ૮૯ ટકા કામગીરી પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વાયરસ સામેનો જંગ જીતવા માટે ર૧ દિવસનાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે તેનું ચુસ્તપણે પાલન થાય તે માટેની અપીલો થઈ રહી છે અને લોકો પણ લોકડાઉનને…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં લોકડાઉન મુક્તિના ૧,૮૯૪ પાસ તંત્રએ ઈસ્યુ કર્યા

કોરોના વાયરસની મહામારીને લઇ સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સર્તકતાના ભાગરૂપે સરકાર અને વહીવટી તંત્ર સ્થાનીક કક્ષાએ લોકોને મુશ્કેલી ન પડે તે…

Breaking News
0

કોરોનાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ખંભાળિયાના શિક્ષકની અનોખી પહેલ

હાલ જ્યારે કોરોનાને કારણે સમગ્ર દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે અને ગુજરાતની તમામ શાળાઓ પણ બંધ છે. ત્યારે આવા સંકટ સમય દરમ્યાન બાળકોનો અભ્યાસ ન બગડે તે હેતુથી દેવભૂમિ…

Breaking News
0

જૂનાગઢમાં દુબઈથી આવેલા યુવાનનાં નમુના લેવાયા

જૂનાગઢનાં ડીડીઓ પ્રવિણ ચૌધરીએ જણાવ્યું છે કે સોમવારે ૧૧પ લોકો એવા છે જેમણે ૧૪ દિવસનો કવોરન્ટાઈન પીરીયડ પુરો કર્યો છે. જયારે નવા ૬૩ લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા છે. આ ઉપરાંત…

Breaking News
0

માણાવદરમાં ડ્રોન કેમેરાની મદદથી ચાંપતી નજર

લોકડાઉનનો અસરકાર અમલ થાય અને લોકો ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તે માટે પ્રશાસન તંત્ર કાળજી લઈ રહયું છે ત્યારે માણાવદરમાં પીએસઆઈ આંબલીયા દ્વારા ડ્રોન કેમેરાથી સમગ્ર માણાવદર ઉપર…

Breaking News
0

વેરાવળ સિવીલના આઈસોલેશનમાં સારવાર લઇ રહેલ ૪ દર્દીઓના કોરોનાના રિપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઈ

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના બે પોઝીટીવ રીપોર્ટ આવતા આરોગ્ય-વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. જો કે, ગઈકાલે ચાર દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રે હાશકારો લીધો છે. આ ચારેય દર્દીઓ વેરાવળ સરકારી…

Breaking News
0

સરકડીયા હનુમાનનાં મહંત દ્વારા જરૂરીયાતમંદોને કીટ અપાઈ

જૂનાગઢ ગીરનાર જંગલમાં પરિક્રમા રૂટ ઉપર આવેલી સરકડીયા હનુમાનની જગ્યાના મહંત હરીદાસ બાપુએ સેવકોના સહયોગથી જરૂરીયાતમંદો માટેની કિટ બનાવી સ્થળ ઉપર રૂબરૂ જઈને વિતરણ કરતા સ્વયંસેવકો નજરે પડે છે.

1 492 493 494 495 496 513