Monthly Archives: January, 2021

Breaking News
0

જૂનાગઢ : શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનિધિમાં સમર્પણ રાશિ અર્પણ કરાઈ

શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાનના ભાગરૂપે મોટી હવેલી તરફથી પૂ. કિશોરબાવાશ્રીએ રૂા.૫,૫૧,૦૦૦, જયંતિભાઈ અને વિમ્પલભાઈ વઘાસિયા-મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા ૧,૧૧,૧૧૧નો સમર્પણ રાશીનો ચેક…

Breaking News
0

વાહન ચલાવતા સમયે લોકોએ સ્વયંશિસ્ત રીતે ટ્રાફીકના નિયમોનું પાલન કરવું જાેઇએ : આરટીઓ અધિકારી કારેલીયા

ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળમાં કાર્યરત આરટીઓ કચેરી ખાતેથી ૩૨માં માર્ગ સલામતી માસનો અધિકારીઓએ પ્રારંભ કરાવ્યો હતો. ગીર સોમનાથ જીલ્લામાં તા.૧૮ જાન્યુઆરીથી તા.૧૭ ફેબ્રુઆરી સુધી એક માસ દરમ્યાન જુદા-જુદા જાગૃતિના…

Breaking News
0

કાજલીની મહિલાને સારવાર માટે જરૂરી પૈસા લેવા જતા પુત્રોનું પોલીસે બાઇક ડીટેઇન કરેલ જેથી સમયસર સારવાર ન મળતાં મોત નિપજયું

વેરાવળ તાલુકાના કાજલી ગામની મહિલાને વેરાવળની ખાનગી હોસ્પીટલમાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવા તેનો પુત્ર પૈસા લઇ કાજલી તેના ઘરે ગયેલ જયાંથી ટુ વ્હીલર વાહનમાં પરત આવી રહેલ તે…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લા બાળ સુરક્ષાની ટીમે માધુપુરગીર ગામે બાળ લગ્ન અટકાવ્યા

ગીર-સોમનાથ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીને મળેલ સાદી અરજીના કારણે તાલાળા તાલુકાના માધુપુરગીર ગામે સગીર બાળકીના લગ્ન હોવાની માહિતી મળી હતી. આ માહિતીને આધારે બાળ લગ્ન  પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા…

Breaking News
0

કોરોના વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટવા છતાં સરકારને તોતીંગ આવક થઈ

કોરોના મહામારીના કારણે ભલે દરેક પ્રકારના ટેક્સ કલેક્શનમાં ઘટાડો થયો હોય, પરંતુ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં ચાલું નાણાંકીય વર્ષ દરમ્યાન ૪૮ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ ડીઝલ અને…

Breaking News
0

ઉનાના નવાબંદર ખાતે રૂા. ૨૯૫ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના મત્યસ્યબંદર બનાવવાના કામનું મુખ્યમંત્રી ખાતમુર્હુત કરશે

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે આવી રહયા છે. તેઓ પ્રથમ સાંજે ૪ વાગ્યે ઉના તાલુકાનાં નવાબંદર ખાતે પહોંચી રૂા.૨૯૫ કરોડનાં ખર્ચે નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય કક્ષાનું મત્સ્ય…

Breaking News
0

સ્કોલરશીપ માટે ભરેલા ફોર્મ શાળાઓને રિવેરીફીકેશન માટે પરત મોકલતા વાલીઓ, શૈક્ષણીક સંસ્થાઓમાં રોષ

ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ ફોર્મ ગત ઓગષ્ટ માસથી નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ઉપર ભર્યા બાદ શાળાઓ દ્વારા તેનું વેરીફિકેશન કરાયું હોવા છતાં ફોર્મ ભરનાર વાલીઓ, વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી આ…

Breaking News
0

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ફરી સીમા વિવાદ વકર્યો, એક ઈંચ જમીન પણ નહી મળે : યેદિયુરપ્પા

મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે રહેલ સીમા વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઝ્રસ્ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓની સરકાર કર્ણાટકના એ વિસ્તારોને રાજ્યોમાં સામેલ કરવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં…

Breaking News
0

જૂનાગઢમાં હવેલી ગલી ખાતે આવેલ જલારામબાપા તથા વીરબાઈમાં મંદિરે ગૌરક્ષાના જાપ કરાયા

જૂનાગઢમાં હવેલી ગલી ખાતે આવેલ જલારામ બાપા તથા વીરબાઈમાંના મંદિર ખાતે પવિત્ર ધનારખ માસ તા.૧પ-૧ર-ર૦ થી ૧૪-૧-ર૧ દરમ્યાન ગૌરક્ષા જનજાગતિ અભિયાન અંતર્ગત યોજાયેલ ગૌરક્ષા જાપ કાર્યમાં ભાવીક ભાઈ-બહેનો તથા યુવક-યુવતીઓ…

Breaking News
0

માણાવદરમાં જલારામ મંદિર ખાતે વીરદાદા જશરાજ શહિદદિનની ઉજવણીનું આયોજન

માણાવદરમાં જલારામ મંદિર ખાતે પુ. વીરદાદા જશરાજનાં શહિદદિન નિમિત્તે તા. રર-૧-ર૦ર૧ ના રાત્રે ૭ થી ૯ સુધી લોહાણા જ્ઞાતિ માટે જમણવારનું આયોજન કરાયું છેે. પ્રસાદી લેવા આવતા દરેક લોકોએ કોરોના…

1 19 20 21 22 23 53