Monthly Archives: January, 2021

Breaking News
0

જૂનાગઢનું મહતમ તાપમાન ૯.૦૬, ગિરનાર ઉપર ૪.૦૬ ડિગ્રી

સોરઠ પંથકમાં દાંત કડકડાવતી ઠંડીનો માહોલ હજુ યથાવત રહયો છે અને શનિવાર સુધી હજુ ઠંડી હટે તેમ નથી તેમ હવામાન વિભાગનાં સુત્રોએ જણાવ્યું છે. આજે જૂનાગઢ શહેરનું મેકસીમમ તાપમાન ૧ર.૪…

Breaking News
0

જૂનાગઢ : ઘણાં સમયથી નાસતા ફરતા બે આરોપીને એ-ડીવીઝન પોલીસે ઝડપી લીધા

જૂનાગઢનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટીની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા તથા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્પે.પ્રોહી.…

Breaking News
0

પત્રકારો અને પ્રેસના નામે બ્લેકમેઇલ કરવાનો ધંધો કરનારાઓ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ

ભારતમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય નકલી પત્રકારો અને બનાવટી ચેનલો ઉપર કબજાે મેળવવા માટે તૈયારી કરી લીધી છે. તદ્દઉપરાંત જે લોકો આર.એન.આઈ ના (Registrar of Newspapers for India)ના નામે અખબારો…

Breaking News
0

શિક્ષણ બોર્ડે ધો.૧૦ અને ૧૨ (સામાન્ય) અને ધો.૧ર(વિજ્ઞાન)ની પરીક્ષાનું ફી માળખું જાહેર કર્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૧માં લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ તથા ધો.૧૨ સાયન્સની પરીક્ષાની ફી જાહેર કરવામાં આવી છે. ગત વર્ષે જ બોર્ડ દ્વારા ફીમાં…

Breaking News
0

જૂનાગઢમાં બ્રેઈલ લીપિનાં સર્જક લુઈ બ્રેઈલના જન્મદિનની ઉજવણી

સમગ્ર શિક્ષા જૂનાગઢનાં આઈઇડી વિભાગ દ્વારા બ્રેઈલ લીપીના સર્જક લુઈ બ્રેઈલનાં જન્મ દિવસની ઉજવણી ઓન લાઇન વચ્ર્યુઅલ ક્લાસ રૂમના માધ્યમથી કરવામાં આવી હતી. ૪ જાન્યુઆરી, ૧૮૦૯ માં જન્મેલા લુઈ બ્રેઈલએ…

Breaking News
0

જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લુઇ બ્રેઇલના જન્મદિવસની ઉજવણી કરાઈ

જૂનાગઢમાં આજે અંધકન્યા છાત્રાલય દ્વારા લુઇ બ્રેઇલનાં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અંધકન્યા છાત્રાલય દ્વારા યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા, લુઇ બ્રેઇલ, વંદના બ્રેઇલ લેખન સ્પર્ધા અને બ્રેઇલ વાંચન…

Breaking News
0

જૂનાગઢ યાર્ડ દ્વારા ખેડૂતોને ઓળખકાર્ડનું વિતરણ કરાશે

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન કિરીટભાઈ પટેલે માર્કેટીંગ યાર્ડનું સુકાન સંભાળતાની સાથે જ ખેડૂતોનાં વિકાસઅર્થે અને ખેડૂતલક્ષી કામગીરી શરૂ કરી દીધેલ છે. શાકભાજી, ફળફળાદી સબ યાર્ડમાં પોતાની જણસી વેંચવા માટે આવતા…

Breaking News
0

માણાવદર તાલુકાના નાકરા ગામના યુવાનોએ બે હજાર વૃક્ષોનું વાવેતર કર્યું

માણાવદર તાલુકાના નાકરા ગામના યુવાનોએ રૂા.૧.૨૫ લાખ જેટલો ખર્ચ કરી બે હજાર જેટલા વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું છે. ગામને હરિયાળુ બનાવવુું પાંચ હજાર વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા સંકલ્પ કર્યો…

Breaking News
0

બાદલપરા મુકામે કોરોના વોરીયર્સનું સન્માન કરાયું

વેરાવળના બાદલપરા ખાતે શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર તથા સ્વ.રાહુલભાઈ રામભાઈ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જીલ્લાના કોરોના કર્મયોગી આરોગ્ય કર્મચારીઓનો સન્માન સમારંભ યોજાયો હતનો. ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશના…

Breaking News
0

જૂનાગઢમાં રાજગોર યુવક મંડળ દ્વારા ૪૦૦ ધાબળાનું વિતરણ કરાયું

જૂનાગઢમાં રાજગોર યુવક મંડળ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. આ યુવક મંડળના મોભી અને કેળવણીકાર અશોકભાઈ પંડયા, કૈલાસબેન પંડયા અને ડો. રાહુલ પંડયાના સૌજન્યથી કડકડતી ઠંડીમાં ગરીબોની મદદે…

1 43 44 45 46 47 53