Monthly Archives: August, 2021

Breaking News
0

જૂનાગઢ સહિત આઠ મહાનગરોમાં રાત્રી કરફ્યુ ૧પ સપ્ટેમ્બર સુધી લંબાવાયો

કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્‌યૂ લંબાવવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર,…

Breaking News
0

ભારતમાં ડ્રોન સંચાલનના નિયમો હળવા કરાયા, પાંચ ફોર્મ, ચાર પ્રકારની ફી

કૃષિ અને હેલ્થ સહિતના ક્ષેત્રો ક્રાંતિ અને પરિવર્તન લાવવાનું કામ કરશે : નાગરિક ઉડ્ડયન પ્રધાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં ડ્રોનને સંચાલિત કરવાના નિયમો હળવા બનાવવાની જાહેરાત કરતાં નવા નિયમો જાહેર…

Breaking News
0

અમેરિકામાં ૧૦ સપ્ટેમ્બરથી ત્રિ-દિવસીય ‘વૈશ્વિક હિંદુત્વના વિઘટન’ ઉપર કોન્ફરન્સનું આયોજન

‘ડીસમેન્ટલીંગ ગ્લોબલ હિંદુત્વ’ એટલે કે ‘વૈશ્વિક હિંદુત્વના વિઘટન’ ઉપર ત્રિદિવસીય કોન્ફરન્સનું ૧૦, સપ્ટે.થી અમેરિકામાં આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાની મોટા ભાગની ૪૫ કરતાં વધુ યુનિવર્સિટીઓના ૬૦ કેન્દ્રો દ્વારા સહપુરસ્કૃત આ…

Breaking News
0

હિમાચલ પ્રદેશમાં સફરજનનું મબલખ ઉત્પાદન પરંતુ ભાવ ગગડતાં સરકાર ચિંતામાં, ખેડૂતો આંદોલનનાં મુડમાં

ટુરિસ્ટ પ્લેસ માટે જાણીતા હિમાચલ પ્રદેશમાં આ વર્ષે સફરજનના થયેલા મબલખ ઉત્પાદન બાદ ભાવ ગગડી ગયા છે અને તેના કારણે વેપારીઓ જ નહીં પણ સરકાર પણ ચિંતામાં પડી ગઈ છે.…

Breaking News
0

આજે ભૂતનાથ મંદિર ખાતે બિલ્વ છોડ વિતરણ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢનાં ભૂદેવો અને શિવભકતો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે ત્યારે બિલ્વ છોડ અને પવિત્ર શ્રાવણ માસ જેવા ત્રિવેણી સમન્વય અને શિવ ભકત, ભૂદેવોને પોતાના ઘર…

Breaking News
0

જૂનાગઢ ખાતે ફરજ બજાવતા પીઆઈ પી.એન. ગામેતીની સાબરકાંઠા બદલી

ગુજરાત રાજય પોલીસ મહાનિર્દેશક દ્વારા ગઈકાલે રાજયમાં જુદા જુદા સ્થળોએ ફરજ બજાવતા ર૭ જેટલા બિન હથીયારી પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતા પીઆઈ પી.એન. ગામેતીને…

Breaking News
0

જામજાેધપુરનાં નંદાણા ગામે જીવતા સમાધીનું તર્કટ કરનારની ધરપકડ કરો : જાથા

જામનગર જીલ્લાનાં જામજાેધપુર તાલુકાનાનં નંદાણા ગામનાં ખેડૂતે જીવતા સમાધી લેવાની જાહેરાત કરતો વિડીયો વાયરલ કરતા ભારે ચકચાર સાથે પબ્લીસીટીનું નાટક કરનાર પ્રવિણભાઈ નારીયા સામે કાયદેસરની કાર્યવાહીની ભારત જન વિજ્ઞાન જાથાની…

Breaking News
0

૩૦ ઓગસ્ટને જન્માષ્ટમી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે

આગામી તા.૩૦-૮-૨૧, સોમવારનાં રોજ જન્માષ્ટમી પર્વે સાપ્તાહિક અવકાશને મોકુફ રાખીને પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરીને પ્રવેશ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેના બદલે…

Breaking News
0

જૂનાગઢ શહેર – જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં જુગાર દરોડા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં વિવીધ સ્થળોએ પોલીસે જુગાર અંગે દરોડા પાડી જુગાર રમનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે આ અંગે પોલીસે આપેલી વિગતો અનુસાર જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીનાં…

Breaking News
0

જૂનાગઢમાં દુકાનને નુકશાન કરી ચોરીની કોશિષ કરવા અંગે ત્રણ સામે ફરીયાદ

જૂનાગઢમાં માંગનાથ રોડ શ્રીનાથ માર્કેટમાં સગાઈ સાડી સેન્ટર નામની દુકાન નજીક બનેલા બનાવમાં ચોરીનો પ્રયાસ થયો છે. આ અંગે મધુસુદનભાઈ લીલાધરભાઈ ભટેચા લોહાણા ઉ.વ.૭૦એ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની…

1 3 4 5 6 7 21