Yearly Archives: 2021

Breaking News
0

જેસીઆઈ ઇન્ડિયા ઝોન-૭નાં ઉપક્રમે જેતપુરમાં લોમ ઓફિસર ટ્રેનીંગ સેમિનાર યોજાયો

જેસીઆઈની લોટસ (લોમ ઓફિસર ટ્રેનીંગ સેમીનાર ) જેતપુર ખાતે તારીખ ૦૬ શ્ ૦૭ માર્ચ ૨૦૨૧ના રોજ ૨ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોમ ઓફિસર ટ્રેનીંગ સેમીનારમાં જેસીઆઈ ઝોન-૭ના…

Breaking News
0

રાજકોટમાં જાથાનાં જયંત પંડયાનું સન્માન થયું

દેશભરમાં ભારત જન વિજ્ઞાન જાથા વિજ્ઞાન પ્રચાર-પ્રસાર સાથે અંધશ્રધ્ધા નિર્મૂલનની કામગીરી મીશનથી કરે છે. ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી દોરા-ધાગા, મંત્ર-તંત્ર, ધર્મશ્રધ્ધાની આડમાં યેનકેન છેતરપીંડી કરનારાઓને નૈતિક પડકાર આપી જનહિતાયે ખુલ્લા…

Breaking News
0

ખંભાળિયાની મહાપ્રભુજીની બેઠક પાસેની ગંદકી દુર કરાઈ

ખંભાળિયાના પાદરમાં આવેલી અને વૈષ્ણવ માટે પરમ પૂજનીય શ્રી મહાપ્રભુજીની સતાવનમી બેઠક આવેલી છે. આ બેઠક પાસે આવેલા એક પુલિયા નજીક છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. આ મુદ્દે…

Breaking News
0

માંગરોળમાં વિહિપ સહિતનાં સંગઠઓએ તંત્રને આવેદન આપ્યું

માંગરોળમાં રહેતી યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા વિ.હિ.પ. સહિતના સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ સાથે તંત્રને રોષપૂર્ણ આવેદન પાઠવ્યું હતું. વિ.હિ.પ., બજરંગ દળ તથા હિન્દુ યુવા સંગઠને ગૃહમંત્રી, મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર,…

Breaking News
0

વેરાવળના ભિડીયામાં ક્રીકેટ ટુર્નામેન્ટ યોજાઇ, ૪૪ ટીમોએ ભાગ લીધેલ

વેરાવળના ભીડીયામાં સમ્રાટ ગ્રુપ દ્રારા સ્વ.દેવજીભાઈ ગોહેલના સ્મણાર્થે દેવ સમ્રાટ કપ-૨૦૨૧ ટેનીશ ક્રિકેટ ટુનામેન્ટ યોજાઇ હતી. ભીડીયામાં દરીયા કિનારે આવેલ ક્રિકેટ મેદાનમાં ટુર્નામેન્ટ યોજાયેલ હતી. જેમાં ભીડીયા, વેરાવળ, સુત્રાપાડા, ધામળેજ…

Breaking News
0

માણાવદર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો

માણાવદર તાલુકા પંચાયતની ૧૬ સીટોની ચુંટણીના પરિણામો એવી રીતે હતા કે ૮ ભાજપ, ૭ કોંગ્રેસ અને ૧ અપક્ષને ફાળે ગયેલ. જેથી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતનો રાજકીય કબ્જાે…

Breaking News
0

જૂનાગઢમાં કોવિડ હોસ્પીટલ સિવિલમાં સફાઈનાં અભાવ અંગેની ફરીયાદ

જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં પટેલ સમાજ નજીક તુલશી એપામેન્ટ રહેતા ગોહેલ જમન વાલજીભાઈએ જીલ્લા કલેકટરને એક પત્ર પાઠવી કોવિડ વિભાગ સિવિલ હોસ્પીટલમાં સફાઈનો અભાવ હોવાની ફરીયાદ વ્યકત કરી છે. આ પત્રમાં…

Breaking News
0

કોરોના વાયરસ માત્ર ૮ મહાનગરોમાં જ છે ? માણાવદર પંથકનાં લોકોમાંથી ઉઠતો પ્રશ્ન

વધતાં જતાં કોરોનાનાં કેસોનાં કારણે ભાજપ સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવાયા છે ત્યારે ૮ મહાનગરોમાં શાળા-કોલેજાે બંધ કર્યા છે ત્યારે માણાવદર તાલુકા કક્ષાનાં વાલીઓમાં પ્રશ્ન ઉઠવા પામ્યો છે કે શું…

Breaking News
0

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારના મહત્વપૂર્ણ ર્નિણયો

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો કર્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યમંત્રી…

Breaking News
0

ઓક્ટોબરથી ૧૫ વર્ષ જૂની આરસી રિન્યુની ફીમાં ધરખમ વધારો કરી દેવાયો : કાર રૂા. ૫૦૦૦, બાઈક ૧૦૦૦, બસ-ટ્રક માટે ૧૨,૫૦૦ ચૂકવવા પડશે, લેઈટ ફી દર દિવસની ૫૦ વસૂલાશે

જાે તમારી પાસે ૧૫ વર્ષ જૂની કાર અથવા અન્ય કોઈ વાહન છે, તો તમારે ઓક્ટોબરથી આવા વાહનોની આરસી રિન્યૂ કરાવવા માટે મોટી રકમ ચૂકવવી પડશે. આ વધારાને લઈને માર્ગ અને…

1 138 139 140 141 142 285