Yearly Archives: 2021

Breaking News
0

ઉત્તરાખંડ જલપ્રલયના હતભાગીઓને મોરારિબાપુ તરફથી સહાય અપાઈ

ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં ગ્લેશિયર ઓગળવાને કરને તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ છે. જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પૂજ્ય મોરારિબાપુ દ્વારા આ ઘટનામાં…

Breaking News
0

ભેેંસાણમાં કોરોના વેકસીન કેમ્પની મુલાકાત લેતા જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં આજે ભેંસાણ ખાતે ટીમ સોરઠના સારસ્વત મિત્રોને કોરોના વેકસીન આપવાનો કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો વેકસીન લેવા…

Breaking News
0

જૂનાગઢ પોલીસનો નવતર અભિગમ : ચૂંટણી સબબ જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગુન્હાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સોની કરાતી તપાસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં યોજાનાર તાલુકા,જિલ્લા પંચાયત ચૂંટણી તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે કોરોનાની વેકસીન લીધી

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે ગઈકાલે જીલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે કોરોનાની વેકસીન લીધી હતી. આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજે સવારે ૯ કલાકેથી જૂનાગઢ ગ્રામ્ય ત્રણ તાલુકાનાં શિક્ષણ પરિવાર…

Breaking News
0

જેસીઆઈ જૂનાગઢ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાઈ

જૂનાગઢ જિલ્લા પોલીસ, ટ્રાફિક શાખા, આર.ટી.ઓ, એસ.ટી. ડેપો તેમજ જેસીઆઈ જૂનાગઢ દ્વારા ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ તારીખ ૦૨/૦૨/૨૦૨૧ના રોજ જૂનાગઢ રેલવે સ્ટેશન રોડ ખાતે કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સલામતીના પેમ્પ્લેટ…

Breaking News
0

દ્વારકા : કુરંગા મર્ડર કેસનો આરોપી ઝડપાયો

દ્વારકા નજીક કુરંગા ગામે વાલાભાઈ રાયમલભાઈ હાથીયાની હત્યાનો આરોપી રામશીભાઈ માલદેભાઈ વાઘેલાને ગણતરીનાં કલાકોમાં જ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસે ઝડપી લીધેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography…

Breaking News
0

ઉનામાં પશુઓની હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા

ઉનામાં મુંગા પશુને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી આધારે ગૌપ્રેમી યુવાનોએ ઉના પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક સ્થળ ઉપર ગયેલ હતી અને તપાસ હાથ ધરતા પાસ પરમીટ વગર પશુઓને હેરાફેરી…

Breaking News
0

આજે ભકતકવિ શ્રી દયારામનો નિર્વાણ દિવસ

ગુજરાતના પ્રાચીન ભકતકવિ દયારામનો જન્મ નર્મદા તટે ચણોદ ગામે થયો હતો. યુવાન દયારામને કેશવદાસનો અને પછી ઇચ્છારામ ભટ્ટજીનો સમાગમ થાય છે અને જુવાનીના તોફાનોમાં ફંગોળાતી તેમની જીવનનોૈકા નર્મદાના વહેણમાં ભક્તિભરી…

Breaking News
0

મહેરશકિત સેના પોરબંદર દ્વારા બીજી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ

મહેર શકિત સેના દ્વારા પોરબંદર જિલ્લા સહિત મહેર જ્ઞાતિ સમાજ તેમજ જ્ઞાતિ સમાજને પણ આકસ્મિક દવાખાને જવાની નોબત આવે ત્યારે આરોગ્યની સેવા તુરંત જ મળી રહે તેવા શુભ આશયથી દાતાઓના…

Breaking News
0

કેશોદમાં વ્યાજના વિષ ચક્રમાં પરિવારનો માળો વેરવિખેર થશે કે જવાબદારો સામે તંત્ર કાયદાનું શસ્ત્ર ઉગામશે?

કેશોદ શહેરમાં વર્ષોથી વ્યાજના વિષચક્રમાં અનેક પરિવારો બરબાદ થયા છે અનેક વખત ફરીયાદો થઈ છે છતાં વ્યાજખોરો બેફામ ફુલી ફાલી રહયા છે ત્યારે તાજેતરમાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલાં વેપારીને આખા…

1 213 214 215 216 217 285