Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં ત્રણ એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયાં, રૂા.૧.૧૦ લાખની માલમતાની ચોરી

જૂનાગઢ શહેરમાં કાતિલ ઠંડીનાં સપાટા વચ્ચે તસ્કરોએ પોતાનો કસબ અજમાવી લીધો હોય તેમ લાગે છે. મધુરમ વિસ્તારમાં આવેલા ત્રણ એપાર્ટમેન્ટોમાં તસ્કરોએ ત્રાટકી અને એક લાખથી વધુ માલમતાની ચોરી ગયાનો બનાવ…

Breaking News
0

માણાવદર ખાતેથી ૭પ હજારની કિંમતની ભેંસની ચોરી : ફરીયાદ

માણાવદરનાં બહારપરા શેરી નં.૧ ખાતે રહેતા સામતભાઈ રાયમલભાઈ હુંબલ (ઉ.વ.પ૪)એ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર ફરીયાદીનાં કબજા ભોગવટાના ખુલ્લા વાડામાંથી ભેંસ રૂા.૭પ હજારની કિંમતની કોઈ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા…

Breaking News
0

જૂનાગઢમાં ગાળો બોલવા બાબતે હુમલો, સામ-સામી ફરીયાદ

જૂનાગઢમાં ગાળો બોલવા બાબતે બોલાચાલી થતાં હુમલાનો બનાવ બનવા પામેલ છે. જેમાં સામ-સામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર લીમડાચોક, સેજની ટાંકી પાસે ભરત એપાર્ટમેન્ટવાળી…

Breaking News
0

કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૧૪ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

રેલવે સ્ટેશનથી જાેષીપરા અને ગિરીરાજ સોસાયટી સુધી બનશે ‘ઓવરબ્રિજ’

૧૯ જાન્યુઆરી અને ગુરૂવારનો દિવસ જૂનાગઢ માટે અને પ્રવાસન ક્ષેત્ર માટે પણ ખુબજ મહત્વનો દિવસ હતો. ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે જૂનાગઢ ખાતે ભુગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને આ…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે ૭રમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ૭ર માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને ઠેર-ઠેર ધ્વજવંદન સહીતના કાર્યંક્રમો આવતીકાલે યોજવામાં આવશે. આ વર્ષે…

Breaking News
0

જૂનાગઢમાં કાતિલ ઠંડીનું સામ્રાજય, ગિરનાર પર્વત ઉપર ર.૮ ડિગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસ થયાં બર્ફિલા ઠંડા પવનોનું વાયરૂ ફુંકાયું છે અને જેને લઈને ઠંડીમાં વધારો થયો છે. ટાઢા ટબુલકા જેવા વાતાવરણમાં જનજીવન પ્રભાવિત બની ગયંુ…

Breaking News
0

અંબાજી માતાજીનાં મંદિર પરીસરમાં સૌ પ્રથમવાર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે

આવતીકાલે ૭રમાં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં સાદાઈથી અને ગૌરવભેર ઉજવણી થવાની છે. કોરોનાનાં સંક્રમણ કાળમાં સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર કાર્યક્રમ યોજાઈ રહયા છે. દરમ્યાન ગરવા ગિરનાર ખાતે બિરાજતાં અંબાજી માતાજીનાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકા બ્રહ્મ પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા પુ. મુક્તાનંદબાપુનું સન્માન કરાયું

સોરઠના ક્રાંતિકારી સંત અને સમાજ સેવાની ધુણી ધખાવનાર અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પુ. મુકતાનંદબાપુનું ચાંપરડા સુરેવધામ આશ્રમ ખાતે જુનાગઢ તાલુકા બ્રહ્મ પ્રાથમિક શિક્ષણ મંડળના શૈલેષ દવે, ભગીરથ સાંકળીયા, હિરેન…

Breaking News
0

માણાવદરમાં વીર દાદા જશરાજ નિર્વાણ દિનની ઉજવણી કરાઈ

માણાવદરમાં બાવાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે વીર દાદા જશરાજના શહિદ દિન નિમિત્તે પ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં રઘુવંશી સમાજના ભક્તોએ ઓળો, રોટલા, કઢી, ખીચડીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.…

1 240 241 242 243 244 285