Yearly Archives: 2021

Breaking News
0

માણાવદર તાલુકાના વેળવા ગામે જુના મનદુઃખે હુમલો, પોલીસ ફરીયાદ

માણાવદર તાલુકાનાં વેળવા ગામનાં ભરતભાઈ નાથાભાઈ મકવાણા (ઉ.વ.૩૪)એ ગોવીંદભાઈ રામભાઈ મકવાણા, રંજનબેન ગોવીંદભાઈ મકવાણા, રાહુલ ગોવીંદભાઈ મકવાણા, તેમજ અજાણી મહિલા અને બે અજાણ્યા છોકરાઓ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે,…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં જાંબુડી ગામે સગીર બાળાને ભગાડી ગયાની ફરીયાદ

વિસાવદર તાલુકાનાં જાંબુડી ગામે નદી કાંઠે રહેતા એક પરિવારની સગીરવયની બાળાને સુનીલ જગદીશભાઈ પરમાર રહે. વિસાવદર વાળો લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરીયાદ વિસાવદર પોલીસમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા, ૨૧ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા હતા અને ૨૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૬, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢ ખાતે આ વર્ષે શિવરાત્રી મેળો યોજાશે કે કેમ ?

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કામો, પાણીની પાઈપ લાઈન ભુર્ગભ યોજનાનું ખાતમુર્હુત સહિતનાં કામોના ઉદઘાટન પ્રસંગે આવતીકાલે સી.એમ.રૂપાણી આવી રહયા છે. પીટીસી ગ્રાઉન્ડ અને કેશોદ…

Breaking News
0

નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમની ડિઝાઈન તૈયાર કરશે પદમશ્રી બિમલ પટેલ

જૂનાગઢ શહેરની શાન સમા નરસિંહ મહેતા સરોવર તેમજ વિલીંગ્ડન ડેમની નજીકનાં ભવિષ્યમાં કાયા પલટ અને બ્યુટીફિકેશનની કાર્યવાહી શરૂ થવાની છે અને મનપા તંત્ર અને સરકાર દ્વારા આ અંગેનું નાણાંની ફાળવણી…

Breaking News
0

કેશોદની વણપરીયા કન્યા વિદ્યા મંદિરમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ

જૂનાગઢ જીલ્લાનાં કેશોદની વણપરીયા સ્કુલની ૧૧ વિદ્યાર્થીનીઓને ગઈકાલે એક સાથે કોરોના થતાં ચિંતા પ્રસરી હતી. જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ધો. ૧૦ અને ૧રનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું…

Breaking News
0

વેરાવળમાં ઇન્કમટેક્ષ ઓફીસરની ઓળખ આપી રૂા. ૧.૮૫ લાખના સોનાના દાગીના ખરીદી કરી સોની વેપારીને છેતર્યો

વેરાવળમાં સોનીની શોરૂમમાં ગ્રાહક બનીને આવી ઇન્કમટેક્ષ ઓફીસરની ઓળખ આપનાર શખ્સે સોનાનો ચેઇન તથા વીટી નંગ ર મળી કુલ રૂા.૧,૮પ,પ૦૦ના દાગીની ખરીદી કરી હતી. તેનું પેમેન્ટ ઓનલાઇન સોની વેપારીના બેંક…

Breaking News
0

સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદગી

નવી દિલ્હી ખાતે ગઈકાલે સાંજે જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મળેલ વર્ચ્યુઅલ બેઠકમાં ટ્રસ્ટના ચેરમેન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીની સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન…

Breaking News
0

બુદ્ધની નિર્વાણ ભૂમિ ઉપર બુદ્ધ પુરૂષ પૂ. મોરારીબાપુ દ્વારા કથાગાન

પ્રાચીન, ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ધરાવતાં, ભગવાન બુદ્ધનાં નિર્વાણ સ્થાન ઉપર બુદ્ધ પુરૂષ પૂજ્ય મોરારીબાપુનાં શ્રીમુખેથી માનસ – ગંગા પ્રવાહિત થશે. ૨૩ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી ર૦ર૧ દરમ્યાન યોજાનારી આ રામકથા,…

Breaking News
0

સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોમ્ટનો આજે જન્મ દિવસ

ઓગસ્ટ કોમ્ટ ફાંસના દાર્શનિક હતા. સમાજશાસ્ત્રના ઉદભવ-વિકાસમાં તેમણે પાયાનો ફાળો આપ્યો હોવાથી તેઓ ફ્રેન્ચ સમાજશાસ્ત્રી તરીકે નામના મેળવી ગયાં છે. તેમણે સમાજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને દર્શનશાસ્ત્રમાંથી અલગ પાડી ૧૮૩૮માં સમાજશાસ્ત્ર…

1 252 253 254 255 256 285