Yearly Archives: 2021

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરે લાભપાંચમના દિવસે સવાર સાંજ બે વખત છપ્પનભોગ મનોરથના દર્શન યોજાયા

દ્વારકાધીશ જગતમંદિરમાં નૂતન વર્ષના નવા દિવસો પૈકી ગઈકાલે લાભપાંચમના શુભ દિવસે સવાર-સાંજ એક જ દિવસમાં બે વખત છપ્પનભોગ મનોરથ યોજાયા હતા. સવારે સુરતના શારદાબેન નવીનભાઈ પરીવારના યજમાન પદે અન્નકૂટ મનોરથ…

Breaking News
0

આજે જૂનાગઢનાં મુકિતદિનનાં પર્વ પ્રસંગે આરઝી હકુમતનાં સેનાનીને શ્રધ્ધાંજલી : આરઝી હકુમતનાં ગુપ્તચર કમાન્ડર સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચાનાં માર્ગની જૂનાગઢમાં થયેલ નામકરણવિધિ

જૂનાગઢ જીલ્લાનાં બિલખા ગામનાં વતની અને દેશનાં અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની એવા સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ધર્મપત્ની સ્વાતંત્ર્ય સેનાની સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચાની આઝાદીની લોકક્રાંતિ અને ચળવળોમાં મહત્વનું યોગદાન…

Breaking News
0

અંબાજી માતાજીનાં દર્શન કરતાં શ્રીશ્રી રવિશંકર મહારાજ

ગરવા ગિરનાર ઉપર બિરાજતા માતાજી અંબાજીનાં દર્શને શ્રીશ્રી રવિશંકર મહારાજ આવી પહોંચ્યા હતાં અને અંબાજી માતાજીનાં મહંત તનસુખગીરી બાપુએ તેમને પૂજનવિધિ કરાવી હતી અને રૂડા આર્શિવાદ આપ્યા હતાં. #saurashtrabhoomi #media…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં દિવાળીનાં તહેવારો સબબ પોલીસની સુંદર કામગીરી : પર્વની શાંતીપૂર્વક થયેલી ઉજવણી

તાજેતરમાં દિવાળીના તહેવારો ઉજવાનાર હોય, દરમ્યાન જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે…

Breaking News
0

જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીને માઈલ્ડ બ્રેઈન સ્ટોક : હોસ્પિટલમાં સારવાર હેઠળ

જૂનાગઢ કોંગ્રેસનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીને માઈલ્ડ બ્રેઈન સ્ટોક આવતા સારવાર માટે ડો. પ્રતિક પબાણીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભીખાભાઈ જાેષીનાં પુત્ર મનોજભાઈ જાેષીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારો દરમ્યાન અમારા…

Breaking News
0

ગિરનાર ક્ષેત્રમાં પ્રવાસી સુવિધામાં વધારો કરવા રૂા.૭૫ કરોડનું આયોજન

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગિરનાર ક્ષેત્રમાં પ્રવાસી સુવિધામાં વધારો કરવા રૂા.૭૫ કરોડનું આયોજન કરાયું છે. જેમાં પગથીયાનું સમારકામ સહીત અન્ય કામગીરીનો સમાવેશ થાય છે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે…

Breaking News
0

માં ખોડલના આશીર્વાદ લઈ નવા વર્ષની શુભ શરૂઆત કરતાં શ્રદ્ધાળુઓ

દિવાળી અને નવા વર્ષના પર્વમાં લોકો દેવ-દેવતાના દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરતાં હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિરે દર વર્ષે…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા દાખવેલો ઉત્સાહ : ગત વર્ષ કરતા ૩૭૭૫ વધુ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

૯ નવેમ્બર ના રોજ લાભપાંચમના પર્વ ઉપર સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયેલ છે. ત્યારે પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં શરૂ કરાયેલ…

Breaking News
0

અહમદનગર હોસ્પિટલની આગ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુ તરફથી સહાય

મહારાષ્ટ્રના પુના નજીકના અહમદનગર ખાતે ગઈકાલે સરકારી હોસ્પિટલમાં આગ લાગી હતી. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ૧૧ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ ૧૧ હતભાગી લોકોના પરિવારજનોને શ્રી હનુમંત સાંત્વના રૂપે પ્રત્યેકને…

Breaking News
0

ધનતેરસના પવિત્ર દિવસે દ્વારકાધીશ જગતમંદિરે છપ્પનભોગ મનોરથ યોજાયો

દ્વારકાધીશ જગતમંદિરમાં શરૂ થયેલાં દિપોત્સવી પર્વના તહેવારની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે જગતમંદિરમાં ધનતેરસ પર્વ નિમિત્તે ઠાકોરજીને  સવારે શ્રૃંગાર આરતી સમયે દૈદિપ્યમાન શ્રૃંગાર સાથે વિશિષ્ટ છપ્પનભોગ મનોરથ યોજાવામાં આવ્યો હતો. #saurashtrabhoomi #media…

1 29 30 31 32 33 285