Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં

જુન માસમાં સરેરાસ વરસાદ ર થી પ ઈંચ જેવો જૂનાગઢ અને સોરઠ પંથકમાં પડયો છે અને ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મુકાયેલ છે. સામાન્ય કરતા પણ ઓછો વરસાદ પડયો…

Breaking News
0

મેંદરડાનાં મધુવંતી ડેમ નજીક આવેલ ફાર્મહાઉસમાંથી રૂપિયા પોણા ત્રણ કરોડની આંતરરાજય છેતરપીંડીનાં આરોપીઓને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે અને તમામ પોલીસ અધિકારીઓને…

Breaking News
0

ખુનનાં ગુન્હાનાં પેરોલફર્લોનાં ફરાર આરોપીને પકડી પાડતી એ ડીવીઝન પોલીસ

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જીલ્લામાં પેરોલફર્લોના નાસતાફરતા આરોપીઓ પકડવા સખત સુચના આધારે જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન…

Breaking News
0

જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ચાર્જ સંભાળતા એમ.સી. ચુડાસમા

જૂનાગઢ એસપી રવિતેજા વાસમશેટ્ટી દ્વારા તાજેતરમાં ફોજદારોની અરસ પરસ બદલી કરેલ હતી જેમાં કેશોદ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એમ.સી. ચુડાસમાને ભવનાથ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ કેશોદ ખાતે…

Breaking News
0

બાંટવા : ર૦ર૦નાં વર્ષમાં થયેલ વાહન ચોરીનાં બનાવનો ભેદ ઉકેલાયો

બાંટવા પોલીસ સ્ટેશનમાં ર૦ર૦ની સાલમાં મોટરસાઈકલ ચોરીનો બનાવ બનવા પામેલ હતો. આ દરમ્યાન ર૭-૬-ર૦ર૧નાં રોજ બાંટવાનાં પીએસઆઈ પી.એસ. ઝાલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એવી હક્કીત મળી કે, ચોરાયેલ…

Breaking News
0

તોરણીયા નકલંકધામમાં અષાઢી બીજ અને ગુરૂપૂર્ણિમાનાં કાર્યક્રમો રદ

ધોરાજી નજીક આવેલ તોરણીયાનાં નકલંકધામ ખાતે અષાઢી બીજ અને ગુરૂપૂર્ણિમાની ઉજવણીનાં કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે. ધર્મભૂષણ સંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરૂશ્રી કરશનદાસ બાપુએ જણાવ્યું હતું કે કોરોના મહામારીનાં કારણે આગામી…

Breaking News
0

સાધુએ ક્યારેય ધર્મ કે રાષ્ટ્ર માટે સંપત્તિ નથી માંગી, સંતતિ જ માંગી છે : પૂ. મોરારીબાપુ

પરમ પાવની અલકનંદા, ભાગીરથી અને ગંગાજીના તટ ઉપર પ્રવાહિત રામકથા ગંગાધારાના સાતમાં દિવસે અહીં સેવાશ્રમ ખાતે બાબા રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજી તેમજ અન્ય સાધુ-દીદીઓ અને સન્યાસી ગણ પણ ઉપસ્થિત હતો.…

Breaking News
0

સ્વ.નારસિંહભાઈ પઢીયારની તૃતિય પૂણ્યતિથિ નિમિતે નિઃશુલ્ક આયુર્વેદ સારવાર અને નિદાન કેમ્પ યોજાયો

જૂનાગઢનાં પીઢ અગ્રણી સ્વ.શ્રી નારસિંહભાઈ પઢીયારની તૃતિય પૂણ્યતિથિ નિમિતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત જૂનાગઢનાં માર્ગદર્શન હેઠળ આયુર્વેદ પધ્ધતિથી નિદાન અને સારવાર કેમ્પ તથા કોરોના થયા પછી થતી તકલીફોનાં નિદાન અને…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવનાં દર્શન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનાં દર્શને ગુજરાત રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પધાર્યા હતા. આ તકે પ.પૂ.કોઠારી વિવેકસાગરદાસજી તથા શાસ્ત્રી સ્વામિ હરીપ્રકાશદાસજીએ તેમને આર્શિવાદ પાઠવ્યા હતા. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

આપનાં નેતા ઈસુદાન ગઢવીએ દ્વારકાધીશનાં દર્શન કર્યા

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ આજે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી દ્વારકામાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત ૮૪ બ્રાહ્મણનાં આગેવાનો દ્વારકાનાં…

1 89 90 91 92 93 285