Monthly Archives: February, 2022

Breaking News
0

ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અનેકવિધ કામગીરી કરવામાં આવશે, ઉચ્ચ અધિકારીઓએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી

દ્વારકા જગતમંદિરમાં જર્જરિત થયેલા લાડવા ડેરૂ, સભા મંડપ સહિતના પ્રાચીન સ્થાપત્યના રિસ્ટોરેશન, જીર્ણોદ્ધાર માટે લાંબા સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા યોજના ઘડી કાઢવામાં આવી છે ત્યારે અસર કામગીરી સંદર્ભે પુરાતત્વ…

Breaking News
0

ખંભાળિયામાં ચાઈલ્ડ લાઈન પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા ચાઈલ્ડ લાઈન પ્રોગ્રામ (૧૦૯૮) અંતર્ગત તાજેતરમાં ખંભાળિયાના રાવલિયા પાડા વિસ્તારમાં બાળકો તથા તેમના વાલીઓ સાથે જાગૃતિ…

Breaking News
0

ધુનડા સતપુરણધામ આશ્રમે આજે પૂનમ નિમિત્તે પૂ. જેન્તીરામબાપાનો સત્સંગ

જામજાેધપુર નજીક ધુનડા ખાતે આવેલ સતપુરણધામ આશ્રમ ખાતે આજે રાત્રે ૯ કલાકે પૂનમ નિમિત્તે  પૂ. જેન્તીરામ બાપાનો સત્સંગ યોજાનાર છે. જેમાં પૂ. જેન્તીરામબાપા ક્રોધ અને તનાવ મુકતજીવન તેમજ ધ્યાન અને…

Breaking News
0

ધુનડા સતપુરણધામની મુલાકાતે પૂ. રાજેન્દ્રદાસ બાપુ

જામજાેધપુર નજીક ધુનડા ખાતે આવેલ પૂ. જેન્તીરામ બાપાનાં સતપુરણધામ આશ્રમની આત્મીયતાથી જાેડાયેલ તોરણીયા નકલંકધામનાં સંત પૂ. રાજેન્દ્રદાસ બાપુએ મુલાકાત લીધી હતી. દરમ્યાન પૂ. જેન્તીરામ બાપાનાં પુત્ર શાસ્ત્રી ભાવેશભાઈ શીલુ તા.…

Breaking News
0

શહીદપાર્કમાં હિંચકા, લપસણી મુકવા માંગણી

જૂનાગઢ શહિદ પાર્ક બગીચામાં અનેક પ્રકારનાં રમતગમતનાં સાધનો હિંચકા, લપસણી તુટી ગયેલ હોવાથી બાળકોને નિરાશ થવું પડે છે જેથી વહેલાસર હિચકા, લપસણી મુકવા રાધેભાઈ સોલંકી વગેરેએ મનપાનાં મેયર સહીતનાને આવેદનપત્ર…

Breaking News
0

સોનલધામ મઢડાનાં આઈશ્રી બનુમા દેવલોક પામ્યા : ભકતોમાં શોકની લાગણી

સોનલધામ મઢડા ખાતે બિરાજતા અને વર્ષોથી માંની ભકિત કરતા અને સોરઠ, ગુજરાત નહી પરંતુ વિશ્વમાં પુજાતા તેમજ ભકતજનો, અનુયાયીઓમાં આસ્થાભર્યુ ભર્યુ સ્થાન ધરાવતા આઈશ્રી બનુમા દેવલોક પામતા ભકતજનોમાં શોકની લાગણી…

Breaking News
0

મઢડાના પૂ. બનુમાના અંતિમ દર્શને ભાવિકોનું ઘોડાપુર : મંદિર નજીક સમાધી અપાશે

કેશોદના સોનલધામ મઢડા મંદિરના બનુઆઇ માતાજી(ઉ.વ.૯૪) ગઇકાલે દેવલોક પામતા જૂનાગઢ રૂદેશ્વર જાગીરભારતી આશ્રમના શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતી બાપુએ મઢડા જઇ પૂ.માતાજીના પાર્થિવ દેહને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ઉપરાંત કિર્તીદાન ગઢવી,…

Breaking News
0

વંથલીના બંટીયા ગામે ગેસનો બાટલો ફાટતાં લાગેલી આગે સાસુ બાદ નવોઢા વહૂનો પણ ભોગ લીધો, પરિવાર આઘાતમાં ગરકાવ

વંથલીના બંટીયા ગામે નવ દિવસ પહેલા વાડીએ ગેસના ચુલા ઉપર દૂધ ગરમ કરતી વખતે ગેસ લિકેજને કારણે બાટલો ફાટતાં ભડકો થતાં પટેલ નવોઢા, તેના સાસુ અને દિયર એમ ત્રણ લોકો…

Breaking News
0

પીજીવીસીએલ જૂનાગઢની વર્તુળ કચેરીનાં વહીવટી વિભાગમાં ચાલતી લાલીયાવાડી, ટેકનીકલ કર્મચારીઓમાં આક્રોષ

પીજીવીસીએલ જૂનાગઢની વર્તુળ કચેરીના વહીવટી વિભાગમાં ટેકનીકલ કર્મચારીઓના પ્રમોશન, નિમણુંક બાબતે બિનબંધારણીય રીતે નિયમ વિરૂધ્ધ પ્રમોશન, નિમણુંક આપવા બાબતે ચાલતી લાલયાવાડી અંગે ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળે ન્યાય માટે રજુઆત…

Breaking News
0

રાજકોટ ખાતે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ યોજાયો

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહિતનાં ક્ષેત્રોમાં પ્રગતી, સુખાકારી માટે એક દશકાથી વધારે સમયથી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર…

1 11 12 13 14 15 24