Monthly Archives: February, 2022

Breaking News
0

જૂનાગઢનાં યુવાનને હનીટ્રેપમાં ફસાવનાર ચાર શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ પોલીસ પાસે ગઈ તા.૧૬-૨-૨૦૨૨ના રોજ ફરીયાદી કેતનભાઇ રામભાઇ રહે. જૂનાગઢ (નામ બદલેલ છે.) વાળા આવેલ અને તેઓએ પોતાની હકિકત જણાવેલ કે, પોતે ટીન્ડેર નામની મોબાઇલ એપ્લીશેકન મારફત અન્ય ટીન્ડેર…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં વર્ષ ર૦રર-ર૩નાં રૂપિયા ૩૯પ.૯૧ કરોડનાં બજેટને મંજુરીની મહોર

જૂનાગઢ મનપાનું વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ અંગેનું બોર્ડ આજે ૧૮ ફેબ્રુઆરી શુક્રવારના બપોરના ૧૨ વાગ્યે મહાનગરપાલિકાના સભાખંડમાં યોજાયું હતું. આ બોર્ડમાં બજેટને મંજૂરીની મહોર મરાઈ હતી.  અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે,…

Breaking News
0

પૂ. ભારતીબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડશી ભંડારો અને ધર્મસભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

જૂનાગઢનાં ભવનાથ અને સરખેજ અમદાવાદ સ્થિત ભારતી આશ્રમનાં સંસ્થાપક મહામંડલેશ્વર પ.પુ. વિશ્વંભરભારતીજી મહારાજ તા. ૧૧-૪-ર૧નાં રોજ બ્રહ્મલીન થતા તેમની સ્મૃતિમાં પૂ. બાપુનાં શિષ્ય મહંત હરીહરાનંદભારતી બાપુ દ્વારા તા. ર૬ થી…

Breaking News
0

ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભા શોધ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર સ્તંભ બની ગયો છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ખેલ મહાકુંભમાં નોંધણી માટે ‘કર્ટેન રેઈઝર’ પોર્ટલનો શુભારંભ પ્રસંગે કહ્યું કે, ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભા શોધ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર…

Breaking News
0

ગુજરાત નવી બાયોટેકનોલોજી પોલીસ થકી આગામી દિવસોમાં ભારતને નેતૃત્વ પુરૂ પાડશે : શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

અમદાવાદની સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાયોટેકનોલોજી પોલીસી (૨૦૨૨-૨૭)ના અનાવરણ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ગુજરાત નવી બાયોટેકનોલોજી પોલીસી થકી આગામી દિવસોમાં આ…

Breaking News
0

જૂનાગઢમાંથી ર૩ કબુતર ચોરનાર ઝડપાયો

જૂનાગઢ બી ડીવીઝનનાં પીઆઈ આર.એસ. પટેલની સુચનાથી પોલીસ સ્ટાફે જૂનાગઢ રેલ્વે સ્ટેશન રોડ જનતા લોજની બાજુમાં ખુલ્લી અગાશીમાંથી પાંજરાનાં તાળા ખોલી કબુતરની ચોરી કરનાર રાજુ દિલીપભાઈ ધારૂકીયાને કબુતર નંગ-ર૩ કિંમત…

Breaking News
0

સાળંગપુરમાં હનુમાનજી મહારાજને ફુલનો દિવ્ય શણગાર કરાયો

શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિત્તે તા. ૧૭-ર-રરને ગુરૂવારનાં રોજ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો. ભકતોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ…

Breaking News
0

દ્વારકા નજીક ધ્રાસલવેલ ગામે પ્રેમી યુગલે સજાેડે આપઘાત કરી લેતા ચકચાર

દેવભૂમિ દ્વારકાના આવળપરામાં રહેતા યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ થઈ ગયા બાદ બંને પ્રેમી યુગલે ધ્રાસલવેલ વાડી વિસ્તારમાં સજાેડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી…

Breaking News
0

દ્વારકા ગૂગળી બ્રાહ્મણ ૫૦૫ જ્ઞાતિના હોદ્દેદારોએ પ્રાંત અધિકારીની શુભેચ્છા મુલાકાત લીધી

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ના ઉપપ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાધ્યાય, પંડાસભાના મંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા ગુગળી જ્ઞાતિના સલાહકાર મહેશભાઈ ઠાકરએ દ્વારકાના પ્રાંત અધિકારી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને દ્વારકાધીશના આશીર્વાદ…

Breaking News
0

ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીનાં મેળાને મંજુરી

જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીના મેળાનાં આયોજન અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને આજે બપોરના ૧૨ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી અને કોરોનાની…

1 9 10 11 12 13 24