Monthly Archives: February, 2022

Breaking News
0

માંગરોળનાં શખ્સને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો

જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં બગસરા ઘેડ વિસ્તારમાં જુગારનો અડ્ડો ચલાવનાર પ્રતાપભાઈ ગીગાભાઈ ટીંબાને જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ તથા જૂનાગઢ જીલ્લા કલેકટર દ્વારા પાસાનાં વોરન્ટ ઈસ્યુ કરતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે પ્રતાપભાઈ ટીંબાને…

Breaking News
0

ઝીંઝુડા : કેબલ ચોરીનાં આરોપીને ઝડપી લેવાયો

મેંદરડા તાલુકાનાં ઝીંઝુડા ગામમાં થયેલ કેબલ ચોરીની ફરીયાદમાં મેંદરડા પોલીસે ત્વરીત કામગીરી હાથ ધરી અલનુર મદદભાઈ કોટડીયા (રહે. ઝીંઝુડા, તા. મેંદરડા)ને ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં પીએસઆઈ કે.એમ. મોરી, જયેશભાઈ…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને જુવાર, બાજરો, મોરૈયો, રાજગ્રાનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવાર નિમિતે તા.૧૯-ર-ર૦રરનાં રોજ જુવાર, બાજરો, મોરૈયો અને રાજગ્રાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ હતો અને હજારો ભકતોએ આ અનેરા દર્શનનો…

Breaking News
0

દ્વારકાનાં ચીફ ઓફિસર ગેરકાયદેસર દબાણો દૂર કરવા તસ્દી લેશે ?

દ્વારકાનાં નવયુવાન અને ઉત્સાહી એવા ઉદય નસીતે ચીફ ઓફિસરનો ચાર્જ સંભળાતાની સાથે જ ડીપાર્ટમેન્ટમાં ચાલતી બદીઓને દૂર કરવા કમર કસી છે ત્યારે એકટીવ ઓફીસરને કોઈ રાજકારણનો એરૂં આભડી ન જાય…

Breaking News
0

માંગરોળ આગાખાન કચેરી ખાતે નાણાંની ડીજીટલ લેવડ દેવડ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ આગાખાન કચેરી ખાતે એકેઆરએસપી, લીડ બેંક, નાબાર્ડ અને એસબીઆઈ બેંકના સંયુક્ત ઉપક્રમે નાણાંકીય સાક્ષરતા ગો ડિજિટલ ગો સિક્યોર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુવાનોને ડિજિટલ બેંકિંગ…

Breaking News
0

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

ગાયત્રી પરિવાર આલીદર અને શ્રી રણછોડ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦ જેટલા દર્દીઓની આંખોનું નિદાન કરવામાં આવ્યું…

Breaking News
0

ખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે : ૨.૦૯ લાખનો મુદ્દામાલ કબજે

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે ૧૦ કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસેથી પસાર થઈ રહેલી જીજે-૧૦-બીઆર-૪૨૬૧ નંબરની એક ઈક્કો મોટરકારને અટકાવી, એલસીબી વિભાગના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા ભરતભાઈ ચાવડાની ચોક્કસ…

Breaking News
0

ખંભાળિયાના પાદરમાં મૃત્યું પામેલા ગૌવંશના મૃતદેહને ગૌસેવકો પાલિકા કચેરીએ નાખી ગયા

ખંભાળિયા શહેરની નજીકમાં આવેલા એક વિસ્તારમાં ગઈકાલે એક આખલાનું મૃત્યું થતા આ બાબતે ગૌસેવકોને ખબર મળતાં તેઓ આ સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહના નિકાલ માટે નગરપાલિકા તંત્રને જાણ કરાયા…

Breaking News
0

ખંભાળિયામાં સંત રોહિદાસની જન્મજયંતિની અનોખી ઉજવણી કરાઈ

જૂની લોક વાયકા મુજબ સંત રોહિદાસજીની ચામડા ધોવાની પોતાની કાથરોટમાં ગંગાજી પ્રગટીને કંગન આપ્યું હતું. તેના ઉપરથી જ કહેવત પડી છે “મન ચંગા તો કથરોટમેં ગંગા”. આવા સંત શિરોમણી શ્રી…

Breaking News
0

જૂનાગઢ : કોરોનાના બે કેસ નોંધાયા

જૂનાગઢ શહેરમાં કોરોનાનો એક જ કેસ નોંધાયેલ છે જયારે ગ્રામ્યમાં ૧ કેસ મળી જૂનાગઢ જીલ્લામાં કુલ બે કેસ નોંધાયા છે. જયારે ૮ વ્યકિતઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. #saurashtrabhoomi #media #news…

1 8 9 10 11 12 24