Monthly Archives: February, 2022

Breaking News
0

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૪મો પદવીદાન સમારોહ : ૭૫૬ છાત્રોને ડિગ્રી એનાયત કરાશે

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૪માં પદવીદાન સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં ૭૫૬ જેટલા છાત્રોને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના ત્રણ તાલુકાઓમાંથી બાંધકામના સ્થળોએ કિંમતી લોખંડની પ્લેટો ચોરી કરતા ચાર શખ્સોને ઝડપી લેવાયા

ગીર સોમનાથ જીલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં એકાદ માસથી બાંધકામમાં ઉપયોગ થતી સેન્ટીંગની લોખંડની પ્લેટો ચોરીના કિસ્સા વધ્યા હોવા અંગે રજુઆતોના આધારે એલસીબીએ ચાર શખ્સોને ચોરી કરેલ પોણા ત્રણ લાખની કિંમતની ૨૭૦…

Breaking News
0

સુત્રાપાડા એ.પી.એમ.સી.નાં પ્રાંસલી માર્કેટ યાર્ડમાં હાલમાં નવી સિઝન શરૂ થતા ઘઉં, ધાણા અને ચણાની શરૂ થયેલ આવકો

સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં હ૨ાજીમાં જણસીઓનાં ભાવમાં મગફળી-૧૦૨૫ થી ૧૨૫૦, બાજરો-૩૮૦ થી ૪૩૫, ઘઉ-૩૮૦ થી ૪૧૦, ૨ાય-૯૯૦ થી ૧૧૬૦, તલ સફેદ-૧૪૦૦ થી ૧૮૫૦, જુવા૨-૪૨૫ થી ૫૫૦, સોયાબીન-૧૧૬૦ થી ૧૨૭૫,…

Breaking News
0

ભવનાથ ખાતે શરૂ થયેલા મહા શિવરાત્રી મેળા માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો શરૂ કરાઈ

મહા શિવરાત્રી મેળાને લઇ જૂનાગઢ એસટી દ્વારા વધારાની બસ સેવાનો પ્રારંભ કરાયો છે. આ અંગે એસટી કર્મચારી મંડળના મહામંત્રી દિલીપભાઈ રવૈયાએ જણાવ્યું હતું કે, મેળાનો પ્રારંભ થતા શુક્રવારથી બસ સ્ટેશન…

Breaking News
0

હર..હર.. મહાદેવ હર..ના નાદ સાથે ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો શુભારંભ

જૂનાગઢનાં ભવનાથ તિર્થ ક્ષેત્રમાં આજે મહાવદ-૯ના દિવસે શિવરાત્રીના મેળાનો ભક્તિભાવપુર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેવાધી દેવ ભવનાથ મહાદેવને સવારે ધ્વજારોહણ સાથે શિવરાત્રીનો મેળો વિધીવત રીતે શરૂ થયો હતો. અને હર..હર..…

Breaking News
0

ભારતી આશ્રમ ખાતે આજથી પાંચ દિવસીય ઉત્સવનો શુભારંભ

સમગ્ર વિશ્વની શ્રેષ્ઠતમ આધ્યાત્મીક ભૂમિ ગરવા ગિરનારની ગોદમાં ભારતી આશ્રમ ખાતે આજથી પાંચ દિવસ સુધી દિવ્ય અને ભવ્ય ધર્મોત્સવ યોજાય રહયો છે. પૂ. બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભરભારતી બાપુની સાધના સ્થલી શ્રી…

Breaking News
0

તોકતે વાવાઝોડા બાદ ગીર પંથકના કેસર કેરીના આંબાના બગીચાઓમાં આશ્ચર્યજનક ઘટના, એક આંબામાં ખાખડી પણ આવી અને ફલાવરિંગની પ્રક્રીયા પણ ચાલુ

ગત વર્ષે તોકતે વાવાઝોડાના કહેરમાં ગીર સોમનાથ જીલ્લાના ઉના, ગીરગઢડા, કોડીનાર અને તાલાલા ગીર પંથકમાં આવેલા સેંકડો કેસર કેરીના આંબાના બગીચાઓમાં ભારે નુકસાન પહોચ્યું હતું. ત્યારબાદના સમયગાળામાં આ ચારેય પંથકમાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં દિવસ દરમ્યાન રેઢા જાેવા મળતા બાઇકોની ચોરી કરતા ત્રણ રીઢા તસ્કરોને એલસીબીએ ઝડપી પાંચ ચોરેલ મોટર સાયકલો જપ્ત  કર્યા

દિવસ દરમ્યાન હરતા ફરતા રેઢી મોટર સાયકલોની ચોરી કરતા ત્રણ રીઢા ચોરોને ગીર સોમનાથ જીલ્લા એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઇ પાંચ ચોરેલ મોટર સાયકલો સાથે પકડી પાડી અણઉકેલ ગુનાઓનો ભેદ…

Breaking News
0

દ્વારકા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજથી ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં સંગઠન પ્રભારી અને રાજસ્થાનનાં પૂર્વ આરોગ્યમંત્રી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ…

Breaking News
0

શિવરાત્રી મેળામાં પોલીસની બાજ નજર રહેશે

જૂનાગઢ નજીક આવેલ ભવનાથ તળેટી ખાતે આજથી શિવરાત્રીનાં મેળાનાં શુભારંભ થયો છે. આ મેળા દરમ્યાન શાંતીપૂર્ણ વાતાવરણ બની રહે તે માટે ચૂસ્ત બંદોબસ્ત પોલીસનો ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી…

1 2 3 4 5 24