Monthly Archives: May, 2022

Breaking News
0

જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શનિદેવ જન્મોત્સવની ભાવભેર ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે શનિદેવ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેરમાં કોલેજ રોડ ઉપર આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે બિરાજમાન શનિદેવનાં મંદિરે વિવિધ ધામિર્ક કાર્યક્રમો યોજવામાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષક સંઘ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન

તાજેતરમાં જૂનાગઢ ડીવીઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહનાં હસ્તે ઈન્વેસ્ટીગેશન એવોર્ડ એનાયત થતાં જૂનાગઢ જીલ્લા પ્રાથમિક સંઘનાં પ્રમુખ પરબતભાઈ નાઘેરા, મંત્રી દિનેશભાઈ પટેલ, શૈલેષભાઈ દવે સહીતનાં હોદેદારો…

Breaking News
0

રાજ્યમાં વિકાસની વાતોના રાજમાં ઉચ્ચ અધિકારીઓની અછત ?

ગુજરાત રાજ્યના પશ્ચિમ વિસ્તારના છેવાડાના વિધાનસભા વિસ્તાર ૮૨-દ્વારકાની ત્રણ-ત્રણ નગરપાલિકામાં જવાબદાર અધિકારી ચીફ ઓફિસરની હાલત થ્રી ડાયમેન્શન જેમ ફરજ સ્થળ દ્વારક-ચાર્જમાં પશ્ચિમ બાજુમાં ૩૦ કિ.મી. દૂર ઓખા અને પૂર્વ બાજુ…

Breaking News
0

રાજ્યના ૨.૮૩ લાખથી વધુ ખેડૂતો પાસેથી કુલ રૂા.૨,૯૨૨ કરોડના મૂલ્યના કુલ ૫.૫૮ લાખ મેટ્રિક ટનથી વધુ ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઇ : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગુજરાત રાજ્યના ૨.૮૩ લાખથી વધુ ખેડૂતો પાસેથી કુલ રૂા.૨,૯૨૨ કરોડના મૂલ્યના કુલ ૫,૫૮,૬૩૬ મેટ્રિક ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યમાં તા.૧ માર્ચ-૨૦૨૨થી ૯૦ દિવસ એટલે કે…

Breaking News
0

કલાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘‘માટી બચાવો’’ સેવ સોઇલ એમ.ઓ.યુ. કરનારૂ દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ ‘સેવ…

Breaking News
0

વેરાવળ તાલુકાના બીજ ગામે દીપડો કૂવામાં ખાબક્યો, વન તંત્રનું રેસ્કયુ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બીજ ગામે ખુલ્લા કુવામાં ખાબકેલ દીપડાને ફોરેસ્ટ વિભાગે રેસ્કયુ કરી બહાર કાઢેલ હતો. આ દિપડાને સીમાર એનીમલ કેર સેન્ટરમાં મોકલી આપેલ છે. આ અંગે પ્રાપ્ત…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં પાંચ બાળકોના બેંક ખાતામાં સીધી સહાય સાથે કિટનું વિતરણ કરાયું

કોરોના મહામારીના કારણે સામાજિક, શૈક્ષણિક, માનસિક, આર્થિક સહિતના ક્ષેત્રો ઉપર લાંબાગાળાની અસરો થઇ છે. કોરોના મહામારીમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાંચ બાળકોના ખાતામાં ડીબીટીના માધ્યમથી નાણાં ટ્રાન્સફર…

Breaking News
0

માણાવદરમાં ગીર ગાય સંવર્ધન માટે સાડા ત્રણ વિઘામાં “અનસુયા ગૌ ધામ” કેન્દ્રની હિતેન શેઠ દ્વારા સ્થાપના

ભારતમાં પ્રાચીન સમયથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે. આમાં શુદ્ધ વંશની ગીર ગાયનું સંવર્ધન ખૂબ જ ઓછું જાેવા મળે છે જે બાબત ધ્યાને લઇ માણાવદર ખાતે મૂળ…

Breaking News
0

શ્રી પરશુરામ ફાઉન્ડેશન જૂનાગઢના ચેરમેન શૈલેષ દવેના જન્મદિન પ્રસંગે વિવિધ સેવા કાર્યો યોજાયા

શ્રી પરશુરામ ફાઉન્ડેશન જૂનાગઢના ચેરમને શહેર ભાજપ મહામંત્રી અને ગીરનાર યાત્રાધામ વિકાસ બોર્ડના ડીરેકટર તરીકે સર્વ જ્ઞાતિ સેવાકીય અને રાજકીય પ્રવૃતિઓ સાથે ઓતપ્રોત એવા શૈલેષભાઈ દવેના તા.૩૦ મેના રોજ જન્મદિવસની…

Breaking News
0

કેશોદના રણછોડનગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

કેશોદના રણછોડ નગરમાં આવેલ બાપા સીતારામ મંદિર પરિસરમાં ભગવાન બગળેશ્વર મહાદેવ મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે સાત દિવસ મહાશિવપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન બગળેશ્વરના વિવિધ સ્વરૂપોની ઝાંખી સાથે…

1 2 3 5