Monthly Archives: August, 2022

Breaking News
0

‘ગણપતિ બાપા મોરીયા’નાં નારા સાથે જૂનાગઢમાં ગણપતિ ઉત્સવનો પ્રારંભ

આજે ગણેશ ચર્તુથીનું પાવનકારી પર્વ છે અને ભગવાન ગણેશજીનું સ્થાપન કરી અને ચૂરમાનાં લાડું ધરાવી વિધીવત રીતે ગણપતિ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવે છે. આજે જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં તેમજ સોસાયટી…

Breaking News
0

જૂનાગઢનાં ગાંધીગ્રામમાં ૪ વનરાજાેએ મદ્યરાતે મારી લટાર

જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગઈકાલે રાત્રીનાં વનરાજાેનાં એક ગૃપે દેખા દેતા લોકોમાં અચરજ સાથે ભયની લાગણી વ્યાપી ગઈ હતી. અને આ અંગે વન વિભાગે તાત્કાલીક ઘટતા પગલાની માંગણી ઉઠી છે.…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : ૩ મહિલા સહિત ૬ ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે જાેષીપરા વિસ્તારમાં આવેલ ઓઘડનગર, દલીતસમાજ વાળી ગલીમાં રહેતા મુન્નીબેન રાજુભાઈ પરમારે તેને ભાડાનાં રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીનાં આધારે પોલીસે રેડ…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિની પેરાશૂટ નિમણુંક સામે વિવાદો વધુ વકર્યા

જૂનાગઢના જાગૃત નાગરિક તરીકેની છાપ ધરાવતા વિરલ જાેટવાએ છેલ્લા ગણતરીના સમયથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે વી.પી. ચોવટિયાની નિમણુંક બાબતે અઘરા સવાલો ઉઠાવતા કૃષિ યુનિવર્સિટી કર્મચારી વર્તુળો ઉપરાંત સ્થાનિક રાજકારણમાં…

Breaking News
0

આગામી દિવસોમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનું પ્રથમ પાટીદાર મહાસંમેલન યોજવા મંદિરનાં ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલો નિર્ણય

ઉમાધામ ગાંઠીલા ખાતે ઉમિયા માતાજી મંદિર, સીસદર દ્વારા જૂનાગઢ શહેર, વંથલી, વિસાવદર, મેંદરડા, ભેંસાણ તાલુકાની ઉમિયા પરીવાર સંગઠન સમીતી, યુવા તેમજ મહીલા સમીતીનાં કાર્યકરોની મીટીંગ મંદિર ટ્રસ્ટનાં પ્રમુ વાલજીભાઈ ફડદુનાં…

Breaking News
0

ખંભાળિયા બન્યું ગણપતિ મય : આસ્થાભેર થેર ઠેર ગણપતિ સ્થાપન

વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહાપર્વ ગણેશોત્સવ નિમિત્તે આજે ખંભાળિયામાં ભક્તિભાવ પૂર્વક ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા શહેરના તમામ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થી નિમિત્તે આજે સવારે ખંભાળિયાના…

Breaking News
0

ગણેશ મહોત્સવ અને પર્યાવરણનું જતન

ભારતીય દાર્શનિક માન્યતા પ્રમાણે પૃથ્વી ઝાડ અગ્નિ વાયુ અને આકાશ એ પંચમહાભૂતોના સંયોજનથી સૃષ્ટિનું સર્જન થાય છે અને એનું વિસર્જન થતાં તે મૂળ પંચ તત્વોમાં થઈ જાય છે. ગણેશ મહોત્સવમાં…

Breaking News
0

માંગરોળના ગૌરવ કોમ્પ્લેક્ષમાં માટીના ગણપતિનું સ્થાપન કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગૌરવ કોમ્પ્લેક્ષમાં વાજતે-ગાજતે ગણેશ ચતુર્થીના રોજ ગણપતિની માટીની મૂર્તિનું સ્થાપન કરાયું હતું. ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપે છે. ગણપતિ મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ગૌરવ…

Breaking News
0

અક્ષરવાડીથી સરદાર પટેલ ચોક અને સાબલપુરનાં ખરાબ રસ્તા રીપેર કરવા તંત્ર સજજ : હરેશ પરસાણા

જૂનાગઢ મનપાનાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશ પરસાણાએ આજે જણાવ્યું હતું કે વરાપ નીકળે અને વરસાદનું વિધ્ન નહી નડે તો જૂનાગઢનાં અક્ષરવાડીથી સરદારપટેલ ચોક સુધીનો રસ્તો અને સાબલપુરનાં રસ્તાને યુધ્ધનાં ધોરણે…

Breaking News
0

રસ્તે રખડતા પશુઓને આશરો આપવા માટે કયાંય જગ્યા ન હોય તો ગૌશાળા શ્રેષ્ઠ

અમદાવાદ જેવા શહેરમાં રસ્તે રખડતા પશુઓને ઢોરનાં ડબ્બે કે કેટલ કેમ્પોમાં તાત્કાલીક ભરતી કરાવી દેવા એક ખાસ અભિયાન ચલાવવા માટે મ્યુની. તંત્રને ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકાઓને અદાલતોએ જયારે આદેશ જારી કર્યો…

1 2 3 32