Yearly Archives: 2022

Breaking News
0

શિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં, આવતીકાલે ભવ્ય રવાડી સરઘસ

ભવનાથ તિર્થક્ષેત્રમાં શિવરાત્રીનો મહામેળો પુર બહારથી ખીલી ઉઠયો છે. ગઈકાલે રવિવારનાં દિવસે ભવનાથ ક્ષેત્ર માનવ મહેરામણથી છલકાયું હતું. અને આવતીકાલે મહા શિવરાત્રીનાં પર્વે ભવ્ય રવાડી સરઘસ યોજાનાર હોય જેને લઈને…

Breaking News
0

ઉપલા દાતાર ખાતે ભાવિકોની ભીડ અવિરત, મહંત પૂ. ભીમબાપુ દ્વારા અન્નક્ષેત્ર સેવા

મહા શિવરાત્રી મેળો માણી યાત્રીકો અન્ય દેવસ્થાનોએ જઈ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહયા છે. ગઈકાલે કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારનાં દર્શને ભાવિકોનો ઘસારો રહયો હતો. જગ્યાનાં મહંત પૂ.…

Breaking News
0

જૂનાગઢનાં અગ્રણી બિલ્ડરની પૌત્રી યશવી ભાટીયા યુક્રેનથી સલામત જૂનાગઢ પરત ફરતા પરીવારજનો સાથે સુખદ મિલન

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધની ગંભીર પરિસ્થિતિ અને તેમાં ભારતનાં ઘણા વિદ્યાર્થીઓ આ કટોકટીમાં ફસાતા તેમનાં પરીવારજનોમાં ચિંતાનાં વાદળો ઘેરાયા હતાં. ભારતનાં વિદ્યાર્થીઓ પૈકી જૂનાગઢની યશવી ભાટીયા પણ ગંભીર પરિસ્થિતિમાં…

Breaking News
0

શિવરાત્રીનાં મેળાને અનુલક્ષીને પોલીસનો ચાંપતો બંદોબસ્ત : શંકાસ્પદ ઈસમો સામે કડક કાર્યવાહી

જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ મહા શિવરાત્રી મેળામાં ધર્મપ્રેમી જનતા સારી રીતે મેળામાં ફરી…

Breaking News
0

દ્વારકામાં કોંગ્રેસની ચિતન શિબિર યોજાઈ, રાહુલ ગાંધીએ હાજરી આપી

ચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા અને શીશ ઝુકાવી જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ દેવભૂમિ દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ…

Breaking News
0

ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ ખાતે શિવરાત્રી મેળામાં પ્રસાદ લેતા હજારો ભાવિકો

પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ એનાથી વિપરીત ભવનાથમાં આશ્રમો-સેવકો-દાતાઓ-ઉતારા મંડળો ભાવિકો માટે લાખો રૂપીયા ખર્ચીને ભોજન પ્રસાદ જમાડી રહ્યા છે. ભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની ગોદમાં…

Breaking News
0

પોલીસની સમયસરની મદદથી મહાશિવરાત્રીનાં મેળામાં વિખુટી પડી ગયેલ દીકરીનું પરિવાર સાથે મિલન

ભવનાથ મહાશિવરાત્રી મેળામાં એક ૮ વર્ષની દીકરી તેમનાં પરીવારજનોથી વિખુટી પડી ગઈ હતી. જેથી તેમનો પરિવાર વ્યાકુળ થઈ ગયો હતો. જેની જાણ જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને થતા તુરંત જ ભવનાથ…

Breaking News
0

દ્વારકાધીશ ભગવાનને ભકતે ચાંદીની સામગ્રી ધરી

આજે એકાદશી હોવાથી આજનો દિવસ દાન કરવા માટે પવિત્ર દિવસ ગણાય છે. આજના દિવસે લોકો પોતાની શક્તિ-ભક્તિ મુજબ દાન કરતા હોય છે. એ જ રીતે ભગવાન દ્વારકાધીશના ભક્તે દ્વારકા મંદિરમાં…

Breaking News
0

શિવરાત્રી મેળાનો આજે બીજાે દિવસ  : ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવને ગઈકાલે ધ્વજારોહણ કરાયા બાદ શિવરાત્રીનાં મેળાનો શુભારંભ થયો હતો. આજે મેળાનો બીજાે દિવસ છે અને ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ જઈ રહયો છે. શનિ-રવિ…

Breaking News
0

જૂનાગઢમાં વાડીની ઓરડીમાં ઘુસી ગયેલ દીપડાને રેસ્કયુ કરી પકડી લીધો

જૂનાગઢના ફાર્મ હાઉસમાં દીપડો ઘુસી ગયો હતો. ખલીલપુર અને ખામધોળ ચોકડી વચ્ચે બાયપાસ રોડ ઉપર બની ઘટના અચાનક દીપડો ઘુસી ગયો હોવાની જાણ થતા ફફડાટ વ્યાપી ગયો હતો. ફાર્મ હાઉસના…

1 204 205 206 207 208 249