Yearly Archives: 2022

Breaking News
0

વેરાવળના પબ્લીક ગાર્ડનમાં કોંગી ધારાસભ્યે ગ્રાંટમાંથી મુકાવેલ બાંકડાઓને ભાજપના નગરસેવિકાના પતિએ નુકસાન પહોંચાડયાની પોલીસમાં ફરીયાદ નોંધાવી

વેરાવળમાં પબ્લીક ગાર્ડનમાં કોંગી ધારાસભ્યની ગ્રાંટમાંથી ફાળવી મુકાયેલ બાંકડાઓને નુકસાન પહોંચાડવા બાબતે ધારાસભ્યએ ભાજપના નગરસેવિકાના પતિ અને પાલીકા પ્રમુખ દ્વારા નુકસાન કરાયુ હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ…

Breaking News
0

શિવરાત્રી મેળાની ચાલતી તૈયારી : જૂનાગઢ પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન માટે આગવી વ્યવસ્થા ગોઠવાઈ

જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી થશે

જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી મહા શિવરાત્રી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને રાજી કરવાનો અવસર. એમાં પણ ગિરનારની ગોદમાં જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાં સોશ્યલ મીડિયાનાં ગેરઉપયોગ અંગેનો વધુ એક કિસ્સો : પોલીસની સમજાવટથી મામલે થાળે પડયો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…

Breaking News
0

જૂનાગઢ મનપાનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાનાં નેતૃત્વમાં વિકાસનાં કામો ગતીશીલ

જૂનાગઢમાં ભવનાથ ખાતે તા.૨૫-૨-૨૦૨૨થી શરૂ થઇ રહેલા મહાશિવરાત્રીના મેળા અંતર્ગત મજેવડી દરવાજે ટ્રાફિક જામ થવાની સમસ્યાઓ વારંવાર સર્જાતી હોય છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનાં નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ તાત્કાલિક…

Breaking News
0

દ્વારકા બાદ ભાણવડની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર સીલ : દર્દીઓમાં રોષ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા થોડા સમય પૂર્વે કરવામાં આવેલી જાહેર હિતની અરજીના પગલે હાઈકોર્ટ દ્વારા ફાયર સેફ્ટી બાબતે હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા માટેના આપવામાં આવેલા આદેશો અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં…

Breaking News
0

ખંભાળિયાના કુબેર વિસોત્રી ગામે ધમધમતા જુગારના અખાડા ઉપર દરોડો

ખંભાળિયા પંથકમાં ગતરાત્રે પોલીસ દ્વારા જુગારના ધમધમતા અખાડા ઉપર દરોડો પાડી, ગંજીપત્તા વડે જુગારની મોજ માણી રહેલા છ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા ૧.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.…

Breaking News
0

ગિરનાર ક્ષેત્રનાં પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજીની રાહબરી હેઠળ શિવરાત્રી મેળાની ઉત્સાહથી ભકિતભાવપૂર્વક ઉજવણી થશે

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં આગામી તા. રપ ફેબ્રુઆરી મહાવદ-૯નાં દિવસથી શરૂ થતાં શિવરાત્રી મેળો ઉત્સાપૂર્વક અને ભકિતભાવપૂર્વક યોજાય અને ભાવિકોને સંતોનાં દર્શનનો લ્હાવો પ્રાપ્ત થાય અને શિવરાત્રીનો મેળો સફળતાપૂર્વક…

Breaking News
0

શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ ભવનાથ ખાતે પૂ. કાશ્મીરીબાપુનો ષોડસી ભંડારો : મહંતપદે શ્રી નર્મદાપુરીજી માતાજીની ચાદરવીધી સંપન્ન

શ્રી દાતારેશ્વર આશ્રમ ખાતે આજે પૂ. કાશ્મીર બાપુનો ષોડસી ભંડારાનો કાર્યક્રમ તેમજ મહંત પદે નર્મદાપુરીજી માતાજીની ચાદરવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રનાં આમકુ ક્ષેત્રમાં આવેલ…

Breaking News
0

ભજન, ભોજન અને ભકિતનાં ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રીનાં મેળામાં ‘આપા ગીગાનાં ઓટલા’નું અન્નક્ષેત્ર ભાવિકો માટે ખુલ્લું મુકાશે : પૂ. નરેન્દ્રબાપુ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં દર વર્ષે ભાવિકોની સુવિધા માટે અન્નક્ષેત્રરૂપી સેવા આપનારા અને આપા ગીગાનો ઓટલો ચોટીલાનાં મહંત પૂ. નરેન્દ્રબાપુ દ્વારા આ વર્ષે પણ સાનુકુળ વાતાવરણ સર્જાયુ છે ત્યારે…

1 209 210 211 212 213 249