Yearly Archives: 2022

Breaking News
0

સુરતની ઘટના બાદ જૂનાગઢમાં પણ એક તરફી પ્રેમનો ચકચારી કિસ્સો સામે આવ્યો : યુવતીને ધરાર સંબંધ રાખવા દબાણ કરી ચાર યુવાનોએ તેના ઘરે જઈ ધમકી આપી

સુરતમાં એક તરફી પ્રેમમાં અંધ યુવાને ગ્રીષ્મા નામની યુવતિનું છરીથી ગળુ કાપી નિર્મમ હત્યા કરી નાખ્યાનાં ઘેરા પડઘા સમગ્ર ગુજરાતમાં પડયા છે અને સભ્ય સમાજ પણ આ ઘટનાથી હતપ્રભ બની…

Breaking News
0

જૂનાગઢ જેલમાં કેદીએ બર્થડે પાર્ટી યોજવાની ઘટનામાં જેલ અધિક્ષક સહિત ૬ની બદલી કરાઈ

જૂનાગઢ જીલ્લા જેલમાં રાજકોટનાં કેદીએ બર્થડે ઉજવ્યાનો વિડીયો વાઈરલ થતા જેલમાં બદલીનો દોર શરૂ કરાયો છે. આમાં જેલ અધિક્ષક સહિત ૬ની બદલી કરી દેવાઈ છે. વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામે બહેનની…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં માર્ગ અકસ્માતની પાંચ ઘટનામાં ૬ને ઈજા : એકનું મોત

જૂનાગઢ જીલ્લામાં માર્ગ અકસ્માતની પાંચ ઘટના બની હતી જેમાં ૬ વ્યકિતને ઈજા પહોંચી હતી જયારે એકનું મોત નિપજયું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદનાં અગતરાય ગામે રહેતા વિનોદભાઈ ભગવાનજીભાઈ મારડીયા…

Breaking News
0

જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભુદેવ કાયમી સમાધાન પંચની રચના કરાશે

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સમાજનાં વિકાસ માટે અનેકવિધ કાર્યક્રમો યોજી સમાજનાં યુવાનોને એકતાંતરણે બાંધી સમાજ એકત્ર થાય તે માટે નવરાત્રી મહોત્સવ, પરશુરામ જયંતિ સહીતનાં કાર્યક્રમો સફળતાપૂર્વક યોજવામાં આવે…

Breaking News
0

જૂનાગઢમાં ભાજપ દ્વારા જમાલવાડી અને કરીમાબાદ વિસ્તારમાં માઈક્રો ડોનેશન કેમ્પ યોજાયો

સામાન્યમાં સામાન્ય માણસ ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાય તે માટે માઈક્રો ડોનેશન આપવા દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ ખાતે માઈક્રો ડોનેશન આપવાનાં અનોખા કાર્યક્રમોની…

Breaking News
0

જૂનાગઢમાં સર્વરોગ આયુર્વેદિક વિનામૂલ્યે નિદાન કેમ્પ અને કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

શ્રી પરશુરામ ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા સર્વજ્ઞાતી માટે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ, વિનામૂલ્યે દવા વિતરણ તથા કોરોના વોરિયર્સનું સન્માન કાર્યક્રમ બીલનાથ મહાદેવ જૂનાગઢમાં યોજાયો હતો. જેમાં ૧૫૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા માહિતી અધિકારી અર્જુનભાઈ પરમારનાં પરીવારમાં શુભલગ્ન

જૂનાગઢ જીલ્લા માહિતી અધિકારી તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ માલદેભાઈ પરમાર તથા અ.સૌ. ભાનુબેન (મધુબેન)નાં સુપુત્ર ચિ. ગૌરવનાં શુભલગ્ન જૂનાગઢ નિવાસી હમીરભાઈ દેવાયતભાઈ ઝાલા અને અ.સૌ. દક્ષાબેનની સુપુત્રી ચિ. દિશા સાથે…

Breaking News
0

આજે પૂનમના દિવસે દ્વારકામાં ભવિકોનું ઘોડાપુર : ગોમતી સ્નાન કરી ઠાકોરજીના દર્શન માટે કતારો લાગી

યાત્રાધામ દ્વારકામાં પૂનમના દિવસે ઠાકોરજી દર્શનનું અતિ મહત્વ હોય છે અને ઘણા ભક્તો દર વખતે પૂનમ ભરવા આવતા હોય છે. બીજી બાજુ કોરોના પણ શાંત પડતો જાય છે ત્યારે આજે…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને વરિયાળીનો દિવ્ય શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિતે તા.૧૬-ર-ર૦રરને બુધવારનાં રોજ વરિયાળીનો દિવ્ય શણગાર કરવામાં આવેલ હતો. તેમજ વિશેષ ષોડશોપચાર પૂજનનું આયોજન સાંજે પઃ૩૦ કલાકે કરવામાં…

Breaking News
0

ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અનેકવિધ કામગીરી કરવામાં આવશે, ઉચ્ચ અધિકારીઓએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી

દ્વારકા જગતમંદિરમાં જર્જરિત થયેલા લાડવા ડેરૂ, સભા મંડપ સહિતના પ્રાચીન સ્થાપત્યના રિસ્ટોરેશન, જીર્ણોદ્ધાર માટે લાંબા સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા યોજના ઘડી કાઢવામાં આવી છે ત્યારે અસર કામગીરી સંદર્ભે પુરાતત્વ…

1 215 216 217 218 219 249