Yearly Archives: 2022

Breaking News
0

માંગરોળના શિક્ષક હિતેષભાઈ અધ્વર્યુંને જૂનાગઢ જીલ્લા માધ્યમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત

માંગરોળની શ્રી પરમેશ વિધાલયમાં શિક્ષક હિતેષભાઈ જે. અધ્વર્યું શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષથી શ્રેષ્ઠ કામગીરી બદલ જૂનાગઢ જીલ્લા માધ્યમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એન.પી. ભાલોડીયા સ્કૂલ જૂનાગઢ મુકામે એનાયત કરતા…

Breaking News
0

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલી અર્પવા માટે ગઈકાલે અક્ષરવાડી ખાતે સંતોનું દિવ્ય અને ભવ્ય સંત સંમેલન યોજાયું

વિશ્વ વંદનીય સંત પૂ. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી પર્વ અંતર્ગત ગઈકાલે જૂનાગઢનાં અક્ષરવાડી મંદિર ખાતે સભા મંડપમાં એક ભવ્ય સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં દૂર…

Breaking News
0

જૂનાગઢમાં સિન્ધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા સિન્ધુત્સવ-ર૦રર નવરાત્રી આરાધનાનું ભવ્ય આયોજન

નવરાત્રીનું પર્વ નજીક આવી રહયું છે ત્યારે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ સિન્ધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન પ્રતિ વર્ષની માફક કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભારતીય…

Breaking News
0

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ

અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા, એકા અરેના ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની ૧૧મી કડીના સમાપન અને ૩૬મી નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝરના રંગારંગ સમારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે…

Breaking News
0

વર્ષો સુધી ગુજરાતને તરસ્યું રાખનાર નર્મદા વિરોધી મેઘા પાટકરને પાછલા બારણેથી ગુજરાતમાં લાવવાનો પ્રયત્ન કરનાર ‘આપ’ને ગુજરાતની જનતા સાંખી નહીં લે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના વિરોધીઓને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિરોધીઓને સાંખી લેવાનું ગુજરાતીઓના સ્વભાવમાં નથી. દાયકાઓ સુધી ગુજરાતની જીવાદોરી એવી સરદાર સરોવર નર્મદા…

Breaking News
0

કેશોદ-રાજકોટ વોલ્વો બસમાંથી પર્સની ઉઠાંતરી

રાજકોટ સરકારી હોસ્પિટલનાં કવાર્ટરમાં રહેતા હેતલબેન મૃગેશભાઈ પરમારએ અજાણી સ્ત્રી તથા પુરૂષ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી બેન કેશોદથી રાજકોટ વોલ્વો બસમાં તેનાં બાળક સાથે જતા હોય…

Breaking News
0

જૂનાગઢના સેવાભાવી આગેવાન રસીકભાઇ પોપટનો સક્રીય રાજકારણમાં પ્રવેશ

આજથી બે દાયકા પહેલા ચૂંટણી સમય દરમ્યાન કિંગ મેકર તરીકેની છાપ ધરાવનાર વૈશ્નવ સમાજ અને રઘુવંશી સમાજમાં નોંધપાત્ર સેવાકીય પ્રવૃતિઓ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર રસીકભાઇ પોપટએ સક્રીય રાજકારણમાં…

Breaking News
0

ગિરનાર જંગલમાંથી ૬૦ કિલો પ્લાસ્ટીકનો નાશ કરાયો

જૂનાગઢમાં નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા ૫૧ સપ્તાહથી દર રવિવારે નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે.…

Breaking News
0

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલના હસ્તે ઘન કચરા વ્યવસ્થાપન માટેની ૧૫ ઈ-રીક્ષા અને ૫ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે ઘન કચરા વ્યવસ્થાપન માટેની ૧૫ ઈ-રીક્ષા અને ૫ એમ્બ્યુલન્સને કલેકટર કચેરી ખાતેથી લીલીઝંડી આપી જનસેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન- ગ્રામિણ અને જિલ્લા પંચાયતના…

Breaking News
0

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે જૂનાગઢ જિલ્લાના વિકાસ પ્રોજેક્ટ્‌સનું પ્રેઝન્ટેશન નિહાળ્યું

ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, કન્ઝ્‌યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલે જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રિય મંત્રીએ જિલ્લાના વિકાસ પ્રોજેક્ટ અંગેનું પ્રેજન્ટેશન…

1 72 73 74 75 76 249