Yearly Archives: 2022

Breaking News
0

કેશોદના મોટી ઘંસારી ગામે અન્નકુટ દર્શનનું આયોજન

કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે યુવા રાજપુત સમાજ મહીલાઓ દ્વારા રાજપુત સમાજ મુકામે બે વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાંચ દિવસ સુધી દરરોજ સવાર-સાંજ આરતી, થાળ, સત્સંગ,…

Breaking News
0

ઉના : રામજી મંદિર શેરીમાં ગણેશોત્સવની ઉજવણી

શ્રી રામજીમંદિર શેરી ગણેશ ઉત્સવ મિત્ર મંડળ-ઉના દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી શ્રી ગણેશ ઉત્સવ ઉજવાય છે. અહી શ્રી રામજીમંદિર શેરીમાં ગણપતિ બાપાનું એટલું સત છે કે, જે લોકો અહી માનતા…

Breaking News
0

માંગરોળ અનુસૂચિત જાતી સમાજ પ્રમુખની નિમણુંક

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા અનુસૂચિતજાતીના પ્રમુખ તરીકે મનીષભાઈ ગોહેલની વરણી કરવામાં આવેલ છે. જેમાં ગામડાઓમાંથી અને શહેરના તમામ લોકોએ મનીષભાઈ ગોહેલની વરણી કરતા તાળીઓથી વધાવ્યા હતા અને સમાજના આગેવાનો દ્વારા…

Breaking News
0

ભેસાણ નજીક ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘની ચિંતન શિબિર યોજાઇ

ગુજરાત એસ.ટી. નિવૃત કર્મચારી સંઘ દ્વારા ભેસાણ નજીક પરબધામ ખાતે ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાઇ હતી. તા.૩ થી તા.૫ સુધી એસ.ટી.ના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત કર્મચારીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો.…

Breaking News
0

કેશોદમાં જલારામ મંદિરે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

કેશોદમાં જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કેમ્પમાં ૭૦ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ૨૫ દર્દીઓને રાજકોટ…

Breaking News
0

ભાણવડ પંથકમાં લમ્પીના કારણે મૃત્યું પામેલા મોટી સંખ્યામાં ગૌવંશના રઝળતા મૃતદેહો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પહેલા વ્યાપક પ્રમાણમાં વકરેલા લમ્પી વાયરસ રોગચાળાના કારણે ખંભાળિયા સહિત અનેક વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં ગૌવંશના મોત નીપજ્યા છે. ત્યારે ભાણવડ તાલુકામાં લમ્પીના કારણે ખૂબ…

Breaking News
0

ખંભાળિયા નવાપરા વિસ્તારમાં ૧૦૧ દીવડાની આરતીનાં દર્શન

ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવાપરા યુવક મંડળ દ્વારા આયોજિત ૧૧ દિવસના ગણેશોત્સવમાં રવિવારે ૧૦૧ દીવડાની આરતીના સુંદર દર્શન યોજવામાં આવ્યા હતા. જેનો લાભ મોટી સંખ્યામાં…

Breaking News
0

આજે શિક્ષક દિવસ… જીવનમાં શિક્ષણ ખૂબ જ જરૂરી

આદર્શ શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન છે. તેઓ સમગ્ર વિશ્વને એક શાળા માનતા હતા, તેમના વિચારો દરેક પેઢીને પ્રભાવિત કરે છ, ત્યારે આજે અમે તમને રાધાકૃષ્ણનના કેટલાક પ્રેરણાદાયક વિચારો વિષે…

Breaking News
0

દાતાર સેવક બટુકબાપુનાં ધર્મપત્નીનું દુઃખદ અવસાન

ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નરેન્દ્રભાઈ જાેષી(દાતાર સેવક)ના ધર્મપત્ની નયનાબેન નરેન્દ્રભાઈ જાેષી(ઉ.વ.૬૫) તે અમરભાઈ, ધવલભાઈ અને સીમાબેનનાં માતા તેમજ ધૈર્ય અને રીવાનાં દાદીમાં આજરોજ કૈલાસધામ પામ્યા છે. સદ્‌ગતની અંતિમ યાત્રા આજરોજ સાંજના…

Breaking News
0

લોકોની યાતનાનો અંત આવશે : અક્ષરવાડીથી સરદાર પટેલની પ્રતિમા સુધીનાં માર્ગને ડામરથી મઢવાની કામગીરીનો પ્રારંભ

જૂનાગઢ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટિનાં ચેરમેન હરેશભાઈ પરસાણાએ જૂનાગઢ શહેરનાં રસ્તાઓને રીપેર કરવા બાબતેની અને ખાસ કરીને અક્ષરવાડી થી સરદાર પટેલની પ્રતિમા સુધીનાં માર્ગને વરસાદનું વિઘ્ન નહી આવે તો તુરંત રીપેર…

1 74 75 76 77 78 249