Monthly Archives: May, 2023

Breaking News
0

ધો.૧ર સામાન્ય પ્રવાહનું જૂનાગઢ જીલ્લાનું ૭૪.૪૮ ટકા પરિણામ

ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. શિક્ષણ વિભાગ દ્વારા મુકવામાં આવેલા પરિણામમાં રાજયનું પરિણામ ૭૩.ર૭ ટકા આવેલું છે. જયારે જૂનાગઢ…

Breaking News
0

ચલો સ્કૂલ ચલે હમની પુર્વ તૈયારી રૂપે : જૂનાગઢમાં પાઠયપુસ્તકોની થઈ રહેલી ખરીદી

ઉનાળાના વેકેશનના દિવસો પુરા થવામાં છે અને આગામી દિવસમાં સ્કૂલો શરૂ થવાની છે ત્યારે નવા શૈક્ષણિક સત્રને ધ્યાને લઈ વાલીઓ તૈયારીમાં પડી ગયા છે. નાના બાળકથી લઈ અને સૌ વિદ્યાર્થીઓ…

Breaking News
0

જૂનાગઢમાં ફટાકડા ફોડવા બાબતે માર માર્યો

જૂનાગઢના સંતુર હોટલ વાળી ગલી, વનમાળી એપાર્ટમેન્ટમાં રહેતા મૌલિક શાંતીભાઈ પરમાર(ઉ.વ.ર૮)એ અભય શાંતીલાલ પરમાર, અમિત શાંતીલાલ પરમાર, હર્ષ શાંતીલાલ પરમાર અને શાંતીલાલ પરમાર વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી…

Breaking News
0

દ્વારકા જિલ્લા પોલીસની વધુ એક સિદ્ધિઃ ખંભાળિયામાંથી એમડી ડ્રગ્સ સાથે જામનગરના શખ્સને દબોચી લેવાયો

મુંબઈના સપ્લાયરની પણ અટકાયતઃ આરોપીઓ રિમાન્ડ ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ બાદ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા નજીકના દાતા ગામેથી જામનગરના એક કટલેરીના ધંધાર્થીને ૧૭.૬૫ ગ્રામ…

Breaking News
0

બ્રોડગેજ પ્રશ્ને જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા સહી ઝુુંબેશ હાથ ધરાઈ

જૂનાગઢ શહેર મધ્યમાંથી પસાર થતી રેલ્વે લાઈનને બ્રોડગેજ બનાવવાની કામગીરી દરમ્યાન કરવામાં આવનાર અંડર બ્રિજ બાબતે અસરકર્તા વિસ્તારના લોકોનો રોષ ચરમસીમાએ છે. પરંતુ કોઈ અકળ કારણોસર લોકો આ રોષ વ્યક્ત…

Breaking News
0

જૂનાગઢ શાખા દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ અને સામાન્ય રાહદારીઓ માટે છાસ વિતરણ

જૂનાગઢમાં તા.૨૮-૫-૨૦૨૩ને રવિવારના રોજ ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા નબળા અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ અને સામાન્ય રાહદારીઓ માટે છાશ વિતરણની શરૂઆત કરાઈ…

Breaking News
0

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મળી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક

ભારત સરકાર વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે : ભારત સરકારને ભલામણ કરવા રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા : કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના…

Breaking News
0

ભીમસેની એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવદાદાને રંગબેરંગી ફુલોની પાંદડીના વાઘા અને મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…

Breaking News
0

“રોજગારલક્ષી સાધનો થકી આર્ત્મનિભર બની પરિવારને ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરીએ” : કલેકટર પ્રભવ જાેષી

કલેકટરના અધ્યક્ષસ્થાને રોજગારલક્ષી “સાધન સહાય વિતરણ” કાર્યક્રમ યોજાયો રાજકોટના જિલ્લા કલેકટર પ્રભવ જાેષીના માર્ગદર્શન હેઠળ સમાજ સુરક્ષા વિભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે જરૂરિયાતમંદ બાળકો…

Breaking News
0

લક્ષ્ય કાર્યક્રમ અંતર્ગત રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલના લેબર રૂમ-મેટરનિટી ઓપરેશન થિએટરને મળ્યું કેન્દ્ર સરકારનું ક્વોલિટી સર્ટિફિકેટ

દેશની માતા-બહેનોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે, તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે અને રાજ્યમાં અનેકવિધ યોજનાઓ-કાર્યક્રમો…

1 2 3 17