Monthly Archives: May, 2024

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે ૩,૦૦૦થી વધુ ક્ષત્રિયોનું મહા સંમેલન યોજાશે

જૂનાગઢમાં આવતીકાલ તા.૩ મે – શુક્રવારે જૂનાગઢ જિલ્લાના સમસ્ત ક્ષત્રિય સમાજનું મહા સંમેલન યોજાશે. હાલમાં પુરૂષોત્તમ રૂપાલા મામલે જે વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દાને પણ ધ્યાને રાખીને રણનિતી ઘડવામાં…

Breaking News
0

દુનિયાભરમાં બે દિવસ અવકાશમાં ઈટા-એકવેરીડ્‌સ ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો જાેવા મળશે

શનિવારે મધ્યરાત્રિ બાદ ઈટા-એકવેરીડ્‌સ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો : તા. પ થી ૬ મે સુધી આકાશમાં મહત્તમ ઉલ્કાવર્ષા પડતી નજરે પડશે : વહેલી પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમય : કલાકની ૧પ થી…

Breaking News
0

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢનો આવતીકાલે ૧૮મો પાટોત્સવ ઉજવાશે

અભિષેક વિધી, મહાપૂજા વિધી, પાટોત્સવ સભા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના ૧૮માં પાટોત્સવની આવતીકાલે ભવ્ય ઉજવણી થશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરૂ…

Breaking News
0

જૂનાગઢમાં બર્ગબેન સ્કુટર ચાલકને લાઈનમાં ઉભા રહેવાનું કહેતા ઝાંપટ મારી ધમકી આપી : ફરિયાદ

જૂનાગઢમાં લાઈનમાં ઉભા રહેવાનું કહેતા સ્કુટર ચાલકે ઝાપટ મારી ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં દોલતપરા ખાતે આવેલા શાંતીલાલ પરમાણંદ પેટ્રોલીયમ…

Breaking News
0

જૂનાગઢ સહિત ગુજરાતની રપ લોકસભાની બેઠક માટે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં

લોકસભા વિસ્તારોમાં રેલીઓ નેતાઓની ચૂંટણી સભાના કાર્યક્રમો સાથે ચૂંટણી પ્રચારમાં તેજી જૂનાગઢ સહિત ગુજરાતની કુલ રપ લોકસભાની બેઠકો ઉપર ચૂંટણી જંગ બરાબર જામ્યો છે. એક તરફ રાજકીય પક્ષોના કથિત નેતાઓના…

Breaking News
0

કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢમાં ચૂંટણી સભા

જૂનાગઢ, અમેરલી અને પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલી સભા : કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ લોકસભાની ચૂંટણી અંતર્ગત આવતીકાલે જૂનાગઢના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાનું આયોજન…

Breaking News
0

ભારે પવનના કારણે ગિરનાર રોપવે સેવા આજે ચોથા દિવસે પણ બંધ રહી

ગરવા ગિરનાર ખાતે બિરાજમાન જગતજનની અંબાજી માતાજીના દર્શન માટે ભાવિકોનો પ્રવાહ સતત આવી રહ્યો હોય અને ખાસ કરીને રોપવે સેવા જયારથી કાર્યરત થઈ છે ત્યારથી આ પ્રવાહમાં વધારો થયો છે…

Breaking News
0

જૂનાગઢમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ૪૭મા પ્રાગટય મહોત્સવની ભક્તિભાવ પુર્વક ઉજવણી થશે : વિવિધ કાર્યક્રમો

જૂનાગઢમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ૪૭માં પ્રાગટય મહોત્સવ અંતર્ગત મોટી હવેલી ખાતે તા.૩ થી પ ત્રણ દિવસ દરમ્યાન પદયાત્રા, નાટીકા, ધર્મ સભા, નૃત્ય, રાસ, પાઠશાળાના બાળકોના વકતવ્ય સહિતના વિવિધ કાર્યક્રમ દ્વારા મહોત્સવની…

Breaking News
0

જૂનાગઢમાં રકમ ચુકવી આપી હોવા છતાં જમીન વેચાણનો દસ્તાવેજ નહિ કરી આપી ફઇના દિકરાએ રૂા.૧૮.૫૧ લાખની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ

જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં રકમ ચુકવી આપી હવા છતાં જમીન વેંચાણનો દસ્તાવેજ નહી કરી આપી અને ફઈના દિકરાએ રૂા.૧૮.પ૧ લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા ચકચાર…

Breaking News
0

ખેડા જિલ્લાના રૂપપુરામાં ભુવાની ૩૦ વર્ષની ધતિંગલીલાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા

ઠાસરાના રૂપપુરામાં દોરા-ધાગા કરનાર ભુવાનો પર્દાફાશ : રામાપીરના ભુવા રમેશ જીવણભાઈ રાઠોડની કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા : બિમાર દર્દીઓના શરીરે નાળીયેર ફેરવી ઉપચાર કરતો હતો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના…

1 18 19 20 21