આજે રર જાન્યુઆરીના અયોધ્યામા ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગ ગૃપના ચેતનભાઈ જીંદાણી તથા એમની ટીમે ૧૫૧ સુર્ય નમસ્કાર કરી શ્રી રામને વિશ્વશાંતી માટે…
આવતીકાલે બહાઉદ્દીન કોલેજ ખાતે દિલ્હીના કલાકારો ભજવશે રામલીલા : શહેરને રોશનીથી શણગારાયું : લોકોમાં ભારે ઉત્સાહ આગામી તા.રરમી જાન્યુઆરી એટલે કે સોમવારના દિવસે ભગવાના શ્રી રામચંદ્રજી અયોધ્યા ખાતે નીજ મંદિરમાં…
માળીયા પંથકમાં માતાજીના મંદિરોમાં ચોરી થવાનો બનાવ બનવા પામેલ છે અને આ અંગે બે બનાવ પોલીસ દફતરે નોંધાયા છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અવાણીયા ગામની વાડી વિસ્તારમાં મંદિરમાંથી ચોરી…
જાે સર્વે નહી થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી બિલખા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોનો સર્વે હાથ ધરવામાં આવ્યો નથી. હાલમાં સરકારની મોટા ભાગની…
શ્રી વિશ્વ લોહાણા મહાપરીષદ દ્વારા ગાંધીનગર ખાતે ચાલતા “વિશ્વ લોહાણા બીઝનેસ ફેર”(ન્ૈહ્વક)માં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ, ફીલ્મ અભિનેતા અને બિઝનેસમેન વિવેક ઓબેરોય તથા પ્રમુખ સતિષભાઈ વિઠલાણીના વરદહસ્તે મહેન્દ્રભાઈ મશરૂ(પ્રમુખ લોહાણા…
શોભાયાત્રા સહિત ત્રિદિવસીય કાર્યક્રમોની ધામધુમથી થશે ઉજવણી જામનગર જિલ્લામાં રિલાયન્સ રીફાઈનરી નજીકના પડાણા ખાતે આગામી તા. ૨૦-૨૧-૨૨ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા…
સમસ્ત સનાતની હિન્દુ માટે એક ઐતિહાસિક ક્ષણ છે જેનો આનંદ અને ઉત્સાહ સમગ્ર ભારતમાં જાેવા મળશે. ભગવાન શ્રી રામના પરમભક્ત એવા મીઠાપુર તાતા કંપનીના મેઈન ગેટની સામે બિરાજમાન શ્રી ચમત્કારી…