હાથરસમાં યુવતિ ઉપર થયેલા દુષ્કર્મના વિરોધમાં જૂનાગઢ વાલ્મિકી ન્યાયપંચ કમિટીએ આવેદનપત્ર આપ્યું
તાજેતરમાં ઉત્તરપ્રદેશના હાથરસમાં વાલ્મિકી સમાજની દિકરી ઉપર નરાધમોએ આચરેલા સામુહિક દષ્કર્મનો આક્રોશ સાથે ઉગ્ર વિરોધ વ્યકત કરી જૂનાગઢમાં શ્રી વાલ્મિકી સમાજ ન્યાય પંચ કમિટી દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર વહીવટી તંત્રને…