Breaking News
0

ધોરાજીનાં પીપળીયા નજીક અજાણી કારે બાઈકને હડફેટે લેતા યુવતિનું મૃત્યું

ધોરાજી નજીક આવેલ પીપળીયા ગામ પાસે અજાણી કારે બાઇકને હડફેટ લેતાં ૧૫ વર્ષની યુવતિનું મોત નિપજેલ છે. ધોરાજીથી પીપળીયા જવાના રસ્તા ઉપર બાઇક લઇને નીકળેલા જયદીપભાઇ મકવાણાની પાછળ બેઠેલા તેમના…

Breaking News
0

ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલના આયોજન અંગે બેઠક યોજતા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા

ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ આ અંગેના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજુરી મળ્યા બાદ આ અંગેની વ્યવસ્થા ઉભી કરવા આવેલી…

Breaking News
0

ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલના આયોજન અંગે બેઠક યોજતા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા

ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ આ અંગેના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજુરી મળ્યા બાદ આ અંગેની વ્યવસ્થા ઉભી કરવા આવેલી…

Breaking News
0

શું આપ કોરોનામાંથી મુકત થયા છો ?

કોરોના વેકસીન સમાન પ્લાઝમાં દ્વારા અન્યોના જીવન બચાવવા માટે રઘુવંશી લોહાણ અગ્રણી તેમજ રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઈન્ટુકના પ્રેસીડેન્ટ સંજયભાઈ લાખાણીની સમાજને કોરોના સામેની લડાઈમાં જાેડાવા અપીલ કરી છે. કોરોનાની સારવાર…

Breaking News
0

શું આપ કોરોનામાંથી મુકત થયા છો ?

કોરોના વેકસીન સમાન પ્લાઝમાં દ્વારા અન્યોના જીવન બચાવવા માટે રઘુવંશી લોહાણ અગ્રણી તેમજ રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઈન્ટુકના પ્રેસીડેન્ટ સંજયભાઈ લાખાણીની સમાજને કોરોના સામેની લડાઈમાં જાેડાવા અપીલ કરી છે. કોરોનાની સારવાર…

Breaking News
0

રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા

કોરાનાના કારણે અટકી પડેલા પરીક્ષાના પરિણામો ધીમે-ધીમે જાહેર થઈ રહ્યા છે. જીપીએસસી દ્વારા લેવાયલી રાજ્ય વેરા નિરીક્ષક(STI) વર્ગ-૩ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત રાજકોટના…

Breaking News
0

રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા

કોરાનાના કારણે અટકી પડેલા પરીક્ષાના પરિણામો ધીમે-ધીમે જાહેર થઈ રહ્યા છે. જીપીએસસી દ્વારા લેવાયલી રાજ્ય વેરા નિરીક્ષક(STI) વર્ગ-૩ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત રાજકોટના…

Breaking News
0

જૂનાગઢ કોર્પોરેશનમાં ‘વહીવટ’ કરી પગાર વધારા તથા લોકલ ભરતીની થઈ રહેલી હિલચાલ

જૂનાગઢ મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં કર્મચારીઓને પગાર વધારાનું સેટપ મંજુર કરી તેમજ લોકલ ભરતી કરવામાં આવનાર છે ત્યારે આ પગાર વધારો અને લોકલ ભરતીમાં ગેર વહીવટ થવાની પૂરે પૂરી શકયતા અને…

Breaking News
0

રાજ્યના દક્ષિણ-મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ચાર દિ’ વરસાદની આગાહી

રાજ્યભરમાં બફારાના વધતા પ્રમાણને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. આ સ્થિતિમાં એક સારા સમાચાર છે. ગુજરાતમાં એક સપ્તાહનાં વિરામ બાદ ચાર દિવસ માટે ફરી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની…

Breaking News
0

સાજા થયેલા ૮૦% દર્દીઓને ફેફસામાં ગંભીર સમસ્યા થઇ શકે છે : એઇમ્સનો નવો ખુલાસો

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સીસ(એઇમ્સ)ના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ ચેતવણીઆપતા કહ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણથી સાજા થયેલા દર્દીઓને પછીથી સામાન્ય સંક્રમણ થઇ શકે છે. તેમ છતાં કોરોના વાયરસને…