Breaking News
0

જગતજનની માં અંબાજીના જયાં બેસણા છે તેવા અંબાજી માતાજીનાં મંદિરે ૧પ દિવસથી લાઈટ બંધ : તત્કાલ પગલા ભરવા માંગ

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં ગરવા ગીરનારની ટોચ ઉપર બીરાજતા જગતજનની માં અંબાજીનાં મંદિરે ૧પ દિવસ કરતા પણ વધારે સમયથી અંધારપટ છવાયો છે. પીજીવીસીએલને રજૂઆતો કરવા છતાં પણ રીપેરીંગ કામ…

Breaking News
0

કોરોનાની મહામારીને અનુલક્ષીને નવરાત્રી દરમ્યાન જૂનાગઢમાં ગાંધીગ્રામની ગરબીમાં માતાજીની આરાધના, પૂજન, અર્ચન થશે, રાસગરબા બંધ રહેશે

જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં દર વર્ષે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ચાલી રહ્યો હોવાથી પ્રાચીન ગરબીનો કાર્યક્રમ મોકુફ રાખવા આવશે…

Breaking News
0

કોરોનાની મહામારીને અનુલક્ષીને નવરાત્રી દરમ્યાન જૂનાગઢમાં ગાંધીગ્રામની ગરબીમાં માતાજીની આરાધના, પૂજન, અર્ચન થશે, રાસગરબા બંધ રહેશે

જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં દર વર્ષે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ચાલી રહ્યો હોવાથી પ્રાચીન ગરબીનો કાર્યક્રમ મોકુફ રાખવા આવશે…

Breaking News
0

માંગરોળ : મગફળીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી પ્રશ્ને આવેદનપત્ર અપાયું

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી માંગરોળ તાલુકાના માર્કેટીંગ યાર્ડને બદલે માંગરોળ તાલુકાની જે તે ગ્રામ પંચાયત કચેરીમાં કરવા માંગરોળ મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું. માંગરોળ તાલુકાના…

Breaking News
0

કેશોદના જલારામ મંદિર ખાતે બાફ મશીન, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝરનું રાહત ભાવે વિતરણ

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા યોગ્ય વેકસીન શોધવામાં સફળતા મળે નહીં ત્યાં સુધી આપણે આપણા સ્વબચાવમાં અને પરિવારને કોરોના મુક્ત બનાવવા પરિણામ લક્ષી…

Breaking News
0

કેશોદના જલારામ મંદિર ખાતે બાફ મશીન, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝરનું રાહત ભાવે વિતરણ

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા યોગ્ય વેકસીન શોધવામાં સફળતા મળે નહીં ત્યાં સુધી આપણે આપણા સ્વબચાવમાં અને પરિવારને કોરોના મુક્ત બનાવવા પરિણામ લક્ષી…

Breaking News
0

ઉના પંથકમાં અતિ વરસાદમાં ‘ખેડૂતોની વ્યથા’

સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. આવી વિકટ સ્થિતિમાં સૌથી વધુ ખેડૂતોને માર પડ્યો છે. વર્ષા ઋતુના આરંભમાં ખેડૂતો આકાશ સામે જોઈને વિચારતા હતા કે હવે ક્યારે આવશે, અત્યારે પણ આકાશ…

Breaking News
0

ઉના પંથકમાં અતિ વરસાદમાં ‘ખેડૂતોની વ્યથા’

સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. આવી વિકટ સ્થિતિમાં સૌથી વધુ ખેડૂતોને માર પડ્યો છે. વર્ષા ઋતુના આરંભમાં ખેડૂતો આકાશ સામે જોઈને વિચારતા હતા કે હવે ક્યારે આવશે, અત્યારે પણ આકાશ…

Breaking News
0

ઉના પંથકમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડયો

ઉના શહેર તથા ગ્રામ્ય પંથકમાં મંગળવારે રાતંરીનાં વિજળીના કડાકા ભડાકા આખી રાત થયા હતાં અને ગઈકાલ બુધવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો જે બે કલાકમાં બે ઈંચ…

Breaking News
0

યાત્રાધામોનાં વિકાસ માટે સરકાર કયારેય પીછેહઠ નહી કરે : પ્રવાસન સતામંડળમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ સહિત ૧૧ સભ્યોની નિમણુંક કરાશે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વિધાસભા ગૃહમાં જણાવ્યું છે કે રાજ્યના પવિત્ર યાત્રાધામોનો સુગ્રથિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મક્ક નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. લાખો શ્રધ્ધાળુઓની આસ્થા સમાન…