જૂનાગઢ જિલ્લાના કેશોદ અને બિલખામાં કોરોનાથી બે દર્દીના મૃત્યું, ગઈકાલે કોરોનાના કુલ ૩૪ કેસ નોંધાયા
જૂનાગઢ જિલ્લા અને શહેરમાં કોરોનાની સ્થિતિ યથાવત રહી હોય તેમ ગઈકાલે કુલ નોંધાયેલા કોરોનાના ૩૪ કેસો પૈકી જૂનાગઢ શહેરમાં ૧૯, કેશોદ અને માણાવદરમાં ૩-૩ તથા મેંદરડા અને વિસાવદરમાં ર-ર કેસ…