૨૨ દિવસમાં ૫૩૩ જેટલા ગુમ થયેલા બાળકો શોધી કાઢતી ગુજરાત પોલીસ
ગુમ કે ખોવાયેલા સગીર વયના કિશોરો અને બાળકોને શોધીને વાલીને પરત અપાવવાની બાબતને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લઇને વખતો વખત પોલીસ વિભાગને આ અંગે સંવેદનશીલતા અને…
ગુમ કે ખોવાયેલા સગીર વયના કિશોરો અને બાળકોને શોધીને વાલીને પરત અપાવવાની બાબતને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લઇને વખતો વખત પોલીસ વિભાગને આ અંગે સંવેદનશીલતા અને…
ગણેશ વિસર્જન તારીખ ૧-૯-ર૦ર૦ ભાદરવા વદ ચૌદશને મંગળવારે ગણેશ વિસર્જન છે. આ દિવસે ચૌદશ સવારનાં ૯-૩૯ સુધી છે. સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ આખો દિવસ માન્ય ગણાય. આ…
ગિરનાર પંથકમાં ઉપરવાસમા ભારે વરસાદથી વાકોલ નદી બે કાઠે વહેતા જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામમા મધરાતે પાણી ફરી વળ્યાં હતા. ગામના બસ સ્ટેન્ડ આસપાસ પાણી ઘુસી જતા લોકો મધરાતે જ પૂરના…
ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ માટે હોદ્દેદારો સાથે અનેક ચર્ચા વિચારણા કર્યા પછી, રાજ્યના શિક્ષણ વિભાગે ૧૨ કોલેજાેની ઓળખ કરી છે, જે દરેક જિલ્લામાં એક-એક યુનિવર્સિટીમાં ફેરવાશે. રાષ્ટ્રીય શિક્ષણ…
જૂનાગઢની ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમામે આલી મુકામ અને મુફતી એ આઝમ હિન્દની યાદમાં મુસ્લીમ તા.૧૪ મી મહોર્રમને તા.ર-૯-ર૦ ને બુધવારે રાત્રે ૧૦ કલાકે…
માંગરોળના સામરડા અને શીલ ગામે પોલીસે જુગાર દરોડો પાડી જુગાર રમતા ૧૪ લોકોને ઝડપી લઈ આ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ પોલીસે સામરડા ગામે…
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની સુચના તેમજ જે.બી. ગઢવી નાયબ પોલીસ અધિક્ષક કેશોદનાં માર્ગદર્શન હેઠળ બાંટવાનાં પીએસઆઈ કે.કે. મારૂ, આઝાદસિંહ…
ગીર સોમનાથ જીલ્લાામાં ગઈકાલે કોરોનાના ૧૬ નવા પોઝીટીવ કેસો આવેલ છે. જયારે જીલ્લાના કોડીનારના એક દર્દીનું મૃત્યું નિપજેલ છે અને સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. જીલ્લામાં…
જૂનાગઢ સીટી ૧૭, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૩, ભેંસાણ ર, માળિયા ર, માણાવદર ર, માંગરોળ, વંથલી ૧ અને વિસાવદર ર કેસો નોંધાયા જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કોરોના મહામારીનો રોગચાળો સતત…
એશિયાનો સૌથીમોટો રોપવે પ્રોજેકટ હવે નજીકનાં દિવસોમાં પુર્ણ થવા જઈ રહયો છે. રોપવે પ્રોજેકટ શરૂ થતાની સાથે જ જૂનાગઢ અને જીલ્લાની રોજગારી વિપુલ તકો ઉભી થવાની છે. આ રોપવે પ્રોજેકટ…