ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા જૂનાગઢ જિલ્લા સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોને અનુરોધ
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો(મકાન) બનાવવા માટે ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો…