ગુજકેટ અને ધો. ૧રની પરીક્ષા દરમ્યાન પરેક્ષા કેન્દ્રને સેનીટાઈઝ કરવા શાળા સંચાલકોને આદેશ
કોરોના મહામારીમાં સંક્રમણ ખાળવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાયલની ગાઇડલાઇન મુજબ ઓફ લાઇન પરીક્ષા લેવાનું ટાળવામાં આવે છે. પરિણામ સ્વરૂપે જ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી ( જીટીયુ ) તેમ જ ગુજરાત યુનિવર્સીટી…