જૂનાગઢ : ભાદરવાનાં આરંભે દામોદરકુંડ ખાતે શ્રધ્ધાળુઓ ઉમટયા
જૂનાગઢના પવિત્ર દામોદરકુંડ ખાતે ભાદરવા માસના પ્રારંભે શ્રધ્ધાળુઓ પિતૃઓને જલ અર્પણ કરવા ઉમટયા હતા. જૂનાગઢ ઉપરાંત રાજયના અનેક વિસ્તારમાથી ભાવિકો અહી પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ સંસ્કૃતિ મુજબ…