Breaking News
0

માંગરોળના મીઠીવાવ વિસ્તારમાં ઠેર -ઠેર ખાડાઓ, ગંદકીનું સામ્રાજય

જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ શહેરના મીઠીવાવ વિસ્તારના રહેવાસીઓએ ગંદકીના ગંજના કારણે ત્રસ્ત થઈ ગયેલ હોય આ બાબતે તાકીદે નિકાલ લાવવા માંગરોળ મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે ચોમાસાના કારણે મીઠીવાવ…

Breaking News
0

ચીને ભારતમાં કરેલી ઘૂસણખોરીને યુએસની સેનેટે આકરા શબ્દોમાં વખોડી કાઢી

ભારતની સરહદે આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર યથાવત સ્થિતિને બદલી નાંખવા લશ્કરી તાકાતનો પ્રયોગ કરવાની ચીનની હરકતને અમેરિકાની સેનેટમાં પસાર થયેલા એક ઠરાવમાં વખોડી નાંખવામાં આવી હતી અને આ મુદ્દાનો…

Breaking News
0

લ્યો બોલો ! ખાનગી શાળાના સંચાલકોની મનમાની ‘ફી’ ઘટાડાની ‘શિક્ષણમંત્રી’ની માંગણી ફગાવી !

કોરોના મહામારીએ હાલ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા વચ્ચે પણ કોરોનાનું સંક્રમણ રોકાવાનું નામ નથી લેતું. ત્યારે આ પરિસ્થિતિની સીધી અસર ધંધારોજગાર ઉપર થતાં અનેક લોકો…

Breaking News
0

‘‘સંવત્સરી’’

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ આત્માના સૌંદર્યને પ્રગટ કરવાનું પર્વ એટલે સંવત્સરી. માનવમાત્રમાં વ્યાપી રહેલ વેરભાવને તોડાવનાર પર્વ એટલે સંવત્સરી. દરેક જીવ સાથે મૈત્રીભાવ રાખવાનું મહાપર્વ એટલે સંવત્સરી. સંવત્સરી એ જૈનોનું મહાન…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં સાડા સાત મહિનામાં મેલેરીયાનાં ૬૩, ડેન્ગ્યુનાં ૮ અને ચીકનગુનીયાનાં ર પોઝીટીવ કેસ

સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા, ફાલ્સીફેરમ સહિતનાં મચ્છરજન્ય રોગોમાં વધારો થતો હોય છે. પરંતુ હાલ કોરોનાની મહામારીને કારણે કોરોનાનાં કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે સ્વાઈન ફ્લુ ન્યુમોનિયા…

Breaking News
0

ભવનાથ તળેટી ખાતે હઝરત પંજેતન પીર બાપુનાં વાર્ષિક ઉર્ષની ઉજવણી મોકુફ

જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલ મશહુર ઔલીયા હઝરત પંજેતન પીર બાપુનો વાર્ષિક ઉર્ષ મહોર્રમની ઈસ્લામી તા. ૭ના શાનો શૌકતથી દર વર્ષે મનાવવામાં આવે છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારી તેમજ સરકારની…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા પોલીસ કમ્પ્લેઈન ઓથોરીટીમાં નિમણુંક કરાઈ

તાજેતરમાં ગુજરાત રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા રપ જિલ્લાના લેજીસ્લીેટીવ એસેમ્બ્લીના સભ્યોની જિલ્લા પોલીસ કમ્પલેઈન ઓથોરીટીમાં નિમણુંક કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં વીમલભાઈ કાનાભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લામાં દેવાભાઈ…

Breaking News
0

ર૦૧૮ની બેચના ૮ પ્રોબેશ્નર આઇ.એ.એસ.ની આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણુંક : જૂનાગઢમાં ઉત્સવ ગૌતમ મુકાયા

રાજયના સામાન્ય વહીવટી વિભાગે ગુજરાત કેડરના ર૦૧૮ની બેચના ૮ પ્રોબેશ્નર આઇ.એ.એસ.ની આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણુંક કરી છે. જેમાં પ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે ૨૦૧૮…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે આર.એસ. ઉપાધ્યાયની થયેલ નિમણુંક

ગુજરાત રાજયનાના ર૮ જિલ્લા શિક્ષણાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયની જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કરવામાં આવી બદલી આવી છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

આવતી કાલે ઋષિ પંચમી

ભાદરવા શુદ પાંચને રવિવાર તા.ર૩-૮-ર૦નાં દિવસે ઋષી પાંચમ છે. ઋષિષિપંચમીનાં દિવસે વ્રત રહેવાથી જીવનનાં બધા જ અશુભ દોષો નાશ પામે છે. ઋષિ પંચમીનાં દિવસે સવારે નીત્ય કર્મ કરી અને સોૈ…