માંગરોળના મીઠીવાવ વિસ્તારમાં ઠેર -ઠેર ખાડાઓ, ગંદકીનું સામ્રાજય
જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ શહેરના મીઠીવાવ વિસ્તારના રહેવાસીઓએ ગંદકીના ગંજના કારણે ત્રસ્ત થઈ ગયેલ હોય આ બાબતે તાકીદે નિકાલ લાવવા માંગરોળ મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે ચોમાસાના કારણે મીઠીવાવ…